SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૧ વળી રાવજી વેરા જેઓ લેટીઆ વેરા-કહેવાય છે, તેઓ બીલકુલ માંસ ખાતા નથી, તેથી તેઓ-નગોસી અથવા નમસીઆ-કહેવાય છે. તેઓની વસ્તી વડેદરામાં પણ છે તેમજ તેમજ ધર્મ પુસ્તકમાં ફરમાવેલું છે કે-૨છા તન મંજૂ સુદૂર સુમ વિણવાના અર્થતું પશુ-પક્ષીઓની કબર તારા પેટમાં કરીશ નહિ અર્થાત્ તેમને મારીને ખાઈશ નહિ. કુરાને સરીફના–સુરાઅન–આમની આયત ૧૪ર માં–અલ્લાતાલાએ સાફ ફરમાવેલું છે કે--: પિન ગન મા દમ તં ૨ Hai | कुमिम्मा रजक कुमुल्ला हो ।। અર્થ—અલવાએ ચોપગાં જાનવરોમાંથી કેટલાંક ભાર ઉપાડવા માટે પેિદા કીધાં છે અને આવામાટે જમીનને લગતી વનસ્પતિ તથા અનાજ ઉત્પન્ન કર્યું છે તે તમે ખાઓ-વળી તેજ સૂર-અન-આમમાં લખેલું છે. કે–તમે ન ખાઓ-લેહી અને ડુકકરનું માંસ, ઘાથી મારવામાં આવે તેનું માંસ અથવા બીજા કેઈ પ્રાણીના મારવાથી મરે તેનું માંસ. બદરી ઇદને દિવસે બકરી ને મારવા વિષે હુશનમાં સુરાહહજની ૩૬ મી આયાતમાં અલ્લાતલ્લાએ ખુદ ફરમાવેલું છે કે-માંસ અગર લેહી મને પહોંચશે નહિ પણ એક પરહેજગારી પહોંચશે. ( આચારાંગના ભાષાન્તરમાં શબ્દાર્થ વિવેક પાને ૩૮ મેં). પ્રશ્ન ૮૫ મું–ઉપરની હકીકત માટે બીજા કોઈ દાખલા છે? ઉત્તર- હિત શિક્ષા” માં-પૃષ્ઠ ૨૪-૨૫ મેં કહ્યું છે કે – કુરાન કહે છે કે “માંસ અગર લેહી મને પહેચશે નહિ પરહેજગારીજ માત્ર મને પહોંચશે.” (સુરહ હજ ) बमामिन् दान्बतिन् फिल अर्देवला तैरुन यतीरोवजनाहीय्ये ईल्लाउममूअमसालाकुम् અને જે પશુ પૃથ્વી ઉપર ચાલે છે અને જે પક્ષી પિતાની પાંખે વડે ઉડે છે તે બીજું કાંઈજ નહિ પણ તમારા જેવા લે છે. ” – (કુરાન-સૂરે આનું આમ) માટે પેગંબર હઝરત મહંમદ નબીસાહેબના ખલીફા હજરતઅલ્લી સાહેબે ફરમાવ્યું છે કે “તું પશુ કે પક્ષીની કબર તારા પેટમાં કરીશ નહિ મુસલમાન ભાઈએ બકરી ઈદ કરે છે. તેના માટે હિતશિક્ષા પૃષ્ટ ૩૩-૩૪-મેકહ્યું છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy