________________
૪૮૦
સહજાનંદજી પિતાની શિક્ષાપત્રીમાં કહે છે કે-કલેકदेवता पित्यागार्थ, मध्यजादेश्च हिंसनम ;
नकर्त्तव्यमहिंसैव, धर्मःप्रोक्तोऽस्तियन्महान्. ॥१२॥ અર્થ—-અને દેવતાને પિતૃ તેનાં યજ્ઞને અર્થે પણ બકરી મૃગલાં શશલાં માછલાં આદિક કેઈ જીવની હિંસા ન કરવી. કેમ કે અહિંસા છે તેજ મેટો ધર્મ છે. એમ સર્વ શાસ્ત્રમાં કહ્યું છે. તેમજ પન્નરમાં શ્લેકમાં માંસને પણ સર્વથા નિષેધ કર્યો છે.
સહજાનંદજી પિતાની શિક્ષાપત્રીમાં કહે છે કે-કन भक्ष्यं सर्वथा मांसं, यज्ञ शिष्टिमपि कचित् ;
न पेयंच सुरा मद्य, मपि देव निवेदितम् ॥१५॥ અર્થ–માંસ સર્વથા ખાવું નહિ, અને જે માંસ યજ્ઞનું શેષ હેય તે પણ અથવા આપતકાળમાં પણ કયારેય ખાવું નહિ. અને ત્રણ પ્રકારની સુરાને અગિયાર પ્રકારનું મઘ તે દેવતાનું નૈવેદ્ય હોય તે પણ ન પીવું. વળી ક ૨૨ મે-કહે છે કે
देवतायै भवेद्यस्यै, सुरा मांस निवेदनम् ।
यत्पुरोऽजादि हिंसाच, न भक्ष्यं तन्निवेदितम् ॥२२॥ અર્થ – અને જે દેવતાને સુરા માંસનું નૈવેદ્ય થાતું હોય અને વલિ જે દેવતાની આગળ બકરા આદિક જીવની હિંસા થતિ હોય તે દેવતાનું નૈવેદ્ય ન ખાવું. (ઈતિ શિક્ષાપત્રી.)
પ્રાણીવ અને માંસાહાર-માંસ ખેરાક નિષેધને હિંદુ ધર્મના પવિત્ર પુસ્તકમાંથી પુષ્કળ નીકળી આવે છે તેમજ મુસલમાન, પારસી અને અંગ્રેજ વગેરેના ધર્મ પુસ્તકમાં પણ પ્રાણી હિંસા ને માંસ ખેરાક વિષે સખ્ત મનાઈ કરેલી જોવામાં આવે છે.
પ્રશ્ન ૮૪ મું–મુસલમાન ભાઈઓના ધર્મ પુસ્તકમાં પ્રાણી હિંસા અને માંસાહારને નિષેધ કેવી રીતે કર્યો છે તે જણાવશે?
ઉત્તર–સાંભળ-મુસલમાનોને “આઈને અકબરી” માં લખેલું છે કેઅકબર બાદશાહ દર શુક્રવારથી રવિવારે, ગ્રહણને દિવસે, તીર રેજના જશનને દિવસે, અને આખા ફરવરદીન તથા આવા માસમાં બીલકુલ માંસ ખાતે નહિ. તેવી જ રીતે આજ પણ કોઈ મુસલમાન “શાલેક શરીઅતી માંથી “ટરપીટ” માં પેસે તે તુરતજ માંસ ખાવું છેડી દે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org