________________
૪૮૨
મુસલમાનભાઇએ મકરી ઇદ કરે છે પણ વાઘ ઇઉ કોઈ કરતું નથી. રાંક ખીચારાં બકરાં ! આટલાં બધાં પશુ-પક્ષીઓ અને માનવામાંથી દયાળુ અલ્લાતાલ્લાએ તમનેજ પેાતાના ભક્ષ માટે શેાધી કહાડયાં ? નહિ, નિહ, એ દયાળુ દેવનાં નામ ઉપરે હું ! મુસલમાનભાઈ તમે ખાટુ' કલક ચડાવશો નિહ. તમે તે સાહેબનો હુકમ બરાબર સમજવા કોશીશ કરો.
""
ઇબ્રાહીમ પેગમ્બર જ્યારે ઇમાનમાં આવ્યા ત્યારે તેમના ઇમાનની પરીક્ષા કરવા સારૂ અલ્લાએ તેમને કહ્યું કે—“ તારી વડાલામાં વહાલી ચીજના ભાગ આપ. ” તે ઉપરથી ઈબ્રાહીમ પેગબરે પેાતાના એકના એક કરા ઈસ્માઈલને મારવા તૈયાર કર્યો અને જેવા તે પેાતાની આંખે પાટ બાંધી તેને છરી વડે મારવા જાય છે તેવાજ અલ્લાએ તે છેકરાની જગ્યાએ ઘેટું (દુમ્બે ) લાવી મૂક્યું. આમાં હકીકત એવી છે કે, અલ્લાનો વિચાર ઘેટાના ભાગ લેવાનો ન હતા પણ ઇબ્રાહીમના પાતા ઉપરના પ્રેમ કેટલા દરજ્જે છે તે જોવાના હતા, તેણે તે ઘેટાંને પણ સજીવન કર્યું હતું.
હિંદુ ભાઇઓમાં પણ એવીજ કથા ચાલે છે કે, સગાળશા શેઠે કલૈયા કુંવરને ખાંડણીમાં ઘાલી ખાંડ્યો હતા, પણ શ્વરે તેને સજીવન કર્યો હતા. આ સુ દાખલામાં ઈશ્વરના હેતુ માંસ ખાવાનો નિહ પણ ભકતાની કસોટી કરવાનેાજ હાવા જોઇએ.
ઈદ કરનારા ભાઈઓએ મન સાથે એટલેજ વિચાર કરવા જોઇએ છે કે જ્યારે આપણે છંદના તહેવાર ઉપર કહેલા બનાવને લીધે કરીએ છીએ, ત્યારે ઘેટાંના નહિ પણ ઇબ્રાહીમની માફક પોતાની વહાલામાં વહાલી ચીજનો ભેગ આપવા જોઇએ. શું તે આપણાથી બની શકશે ?
કુરાનમાં સૂરા ઉલમાયદ સિપારા ૪, મજલ ૨, આયામ ૩ માં લખ્યુ` છે કે “ મક્કામાં તેની હદ સુધીમાં કોઇએ જનાવર મારવું નહિ, અને કોઇ ભૂલથી મારે તો તેને બદલે પેાતાનું પાળેલુ' જનાવર મૂકી દેવુ અથવા તે તે ડાહ્યા માનસે જે કીંમત ઠરાવે તેટલી કિંમતનું ખાણુ ગરીબોને ખવરાવવું. ” હિંસા એ નાપાક ન હેાત તા ધમ ક્ષેત્રમાં તેની ખાસ મના શ। માટે હોઇ શકે ? ( હિત શિક્ષા )
પ્રશ્ન ૮૬ મુ—મુસલમાન કોને કહુંયે તેના અર્થ શું?
ઉત્તર-મુસ”માન તારો દો, માન. મુદે માર; જે માનના ત્યાગ કરે-માનને મુસળે–મસલે તેને મુસલમાન કહીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org