________________
૪૮૩
પ્રશ્ન ૮૭ મું——પીર કોને કહીયે, પીરના અર્થ શું ?
ઉત્તર- ર્ તાજો ગાળીપ, બાને પત્ની પીય.જે પારકી પીડા જાણે તેને પીર કહીએ. કિસનબાવનીમાં કહ્યું છે કે-જૂદા પર નોંપેપર્_પીર ન વિચારી હૈ. ।। જે પારકી પીડાને વિચાર ન કરે તેને પીર કેમ કહીએ? અર્થાત્ જે દુનિયામાં પીરપણે પૂજાય તે પરપીડાના જાણુ હાય. કોઈ પણ જીવને દુ:ખી દેખી જેનું હૃદય કંપી ચાલે તે પીરપણાની પદવીને લાયક હાય અને સર્વ જીવ ઉપર દયાવાન હોય તેજ પીર કહેવાય.
પ્રશ્ન ૮૮ મું—અલ્લા કાને કહીએ ?
ઉત્તર-બડ્ડા આાદ પુન્નાવતા, નમ દા ઔર મરળ, આ દુનિયામાં જન્મ જરા ને મરણની લા લાગી રહી છે તે પલીતાને મુઝાવી જન્મ જરા તે મરણના દાડુમાંથી નીકળી અખ`ડ સુખની પ્રાપ્તિ મેળવે તેને અલ્લા કહીએ. પ્રશ્ન ૮૯ મું—મુદ્દા કોને કહિએ ?
ઉત્તર-જીતા સુનથી ઉપર, વાવ મુને ટીપ સરળ. દયાનિ એવા અધર્મીઓના હાથથી કપાતા પ્રાણીઓને ઉદ્ધાર કરે—તેને મરણના ભયથી બચાવે, તથા નિરપરાધિ પ્રાણીઓની દાદ સૂણે તેની અરજ સાંભળે, અને તેને અભય પદનું સરણું આપે એવા દયાળુ દેવને ખુદા કહીએ.
પ્રશ્ન ૯૦ મું—કીર કોને કહીયે અને ફકીરનું લક્ષણ શું ? ઉત્તર—કીર અને ફકીરનું લક્ષણ નીચે પ્રમાણે કહેલ છે. કીરા ફકીરી કઠન હૈ, જેશી દૂર ખજુર; ચડે તે ચાખે પ્રેમ રસ, પડે તેા ચકના ચુર. ફાકા ફક્ત ફાક દિલ, આશન દ્રઢ ગ’ભીર; કિરી ફારી કફની કરે, તિસકો કહી કીર. મન મારું તન વશ કરે, ખાજે સકલ શરીર; દયારૂપ કથાની કથે, તાકો નામ ફકીર.
પ્રશ્ન ૯૧ મુ—કાજીને કલમા શું કહે છે ?
ઉત્તર-કાજી, એ, ઉપદેશક ધર્મ ગુરૂકલમાના વાંચનાર-લમાના પઢનાર તેને કલમા કહે છે કે
Jain Education International
૧
કાજી કલમા મત પઢો, કલમા તમકુ બેલે;
સાહેબ દાતણુકા હિસાબ માગે, તે જીવ મારે કયું છેાડે. ૧
For Private & Personal Use Only
૩
www.jainelibrary.org