________________
-
૪૮૪
પ્રશ્ન ૯૨ મું–અજાને શું ઉપદેશ છે? ઉત્તર–અજા-બકરા-મુસલમાનને ઉપદેશ કરે છે કે
અજા મુસલમાન અવલકા, આપ કરે ઉપદેશ
શીર કાઢ્યા સે કટાઉગા, દેખે દાઢી કેશ. ૧ પ્રશ્ન ૯૪ મું–મુસલમાન અને કાફિરમાં શું તફાવત ?
ઉત્તર–મુસલમાન અને કાફરવચ્ચે હદયના દિલને તફાવત હોય તે જણાવે છે.
મેમ દીલ મુસલમાન, કઠણ દીલ કાફર;
કાફર મારે જીવકું, એ સબ ખુદાકી મુસાફર. ૧ મુસલમાનનું દિલ મેં કેતા મીણ જેવું નરમ હોય, અને કાફરનું દીલ કઠણ હોય. જીવને મારે તે કાફિર કહેવાય. ખરે મુસલમાન હોય તે તે સર્વ જીવ ખુદાને મુસાફર છે એમ માને અથતુ દુનિયા પર રહેલા તમામ પ્રાણી માત્ર ખુદાની ઓલાદ છે, ખુદાને બાલબચાં છે એમ માની તેનું રક્ષણ કરવું.
પ્રશ્ન ૯૪ મું–બકરી ઈદને દિવસે કેવી રીતે વર્તવું?
ઉત્તર—બકરી ઈદને દિવસે મુસલમાન ભાઈઓને કેવી રીતે વર્તવું જોઈએ કે તે દિવસે ખેરીયાદ કરવી જોઈએ એટલે ખેરીયાદને અર્થે દાન દેવાને કહેવાય, અને દાનમાં શ્રેષ્ઠ દાન તે અભયદાન કહેવાય છે માટે સર્વ જીવને અભયદાન આપવું તેજ ખરી ખેરીયાદ છે માટે બકરી ઈદને દહાડે કેવી રીતે વર્તવું તે તે કહેલ છે.
બકરી ઈદને દહાડવે, થઈએ ગરીબ કંગાલ
આપ સમ જાણે અજા, તે ખુદાકા બાળ. ૧ જયારે બકરી ઇદને દિવસ આવે ત્યારે પિતે ગરીબ અને કંગાલ બની જાવું. અને પરમાર્થ એ છે કે--તે દિવસે પિતાનું હૃદય મ (મીણ) જેવું નરમ અને સરળ બનાવી દેવું જરા પણ માન કે અભિમાન નહિ રાખતાં પિતાના બરાબર સર્વ જીવને જાણી એમ માનવું કે જેમ હું એક ખુદાને બાળક છું તેમ આ અજા વગેરે સર્વ પ્રાણ ખુદાના બાળક છે માટે મારે ધર્મ–મારે મુસલમાન ધર્મ –મેર નેઅંદગીને છે. એમ જાણે સર્વ પ્રાણીઓને પિતાને બરાબર માની સર્વ જીવ ઉપર મહેર લાવી દયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org