________________
૧૨
ઉત્તર---વ્યવહારથી તેા જૈનધમ ની શૈલી પ્રમાણે રત્નાધિક એટલે ચારિત્રે અધિક હોય અથવા રયણાધિક જેને દીક્ષા સમયે પ્રથમ રજોહરણુ ગુરૂએ આપ્યા હાય તે રત્નાધિક કહેવાય તે અપેક્ષાએ ગણધર દેવ મહાવીરના શાસનના તમામ સાધુને નમવા યોગ્ય છે. છતાં મહાવીર ના ગણધરે તમામ સંયમીને ભાવથી નમસ્કાર કર્યાં તે અઢી દ્વીપમાં નાના મોટા સંયમ ગુણે વતા એવા સંયમીના સયમ ગુણને ભાવથી નમસ્કાર કર્યા છે
પ્રશ્ન ૨૯ મું--બીજા ભાંગાનું સ્વરૂપ શી રીતે છે?
ઉત્તર-બીજા ભાંગામાં અરિહંતને સિદ્ધ પદમાં ગણ્યા છે. સિદ્ધના બે ભેદ, એક ભાષકા સિદ્ધ, બીજા અભાષકા સિદ્ધ ભાષકા સિદ્ધમાં અરિહ'ત ભગવંત તેરમે ગુણસ્થાનકે વંતા સિદ્ધ ગતિને પ્રાપ્ત થવાના ક્રામી થકા વિચરતા તે ભાષકા સિદ્ધ અને અભાષકાના એ ભેદ, એક સંસાર તથા ચૌદમા ગુણસ્થાનવાળા અને બીજા અસસાર તથા તે મેક્ષ ગતિને પ્રાપ્ત થયેલા સિદ્ધના જીવ એટલે સિદ્ધના બન્ને ભાંગે તમામ સિદ્ધને નમસ્કાર કર્યાં બાદ સંચમીને પહેલા ભાગાની પેઠે લેવુ.
પ્રશ્ન ૩૦ મું--ત્રીજા ભાંગાનુ સ્વરૂપ જણાવશે ?
ઉત્તર---ત્રીજે ભાંગે પહેલાં સિદ્ધને નમસ્કાર કરીને અઢી દ્વીપની અંદરના વતમાન સમયે છદ્મસ્થ તીથંકરથી માંડી કેવળપદ્મના તી કર તથા સામાન્ય વળી તથા સયમ ગુણે વર્તતા તમામ સાધુને ભાવથી
નમસ્કાર.
પ્રશ્ન ૩૧ મું-ચાચા ભાંગાનુ સ્વરૂપ શી રીતે છે ?
ઉત્તર--સિદ્ધને નમસ્કાર, ઉપરના ત્રણ ભાંગામાંથી ગમે તે ભાગે લેવા. પણ સજવાણુ ચભાવએ અર્થાત્ તમામ, સંયમી, સયમ ભાવે વતા એટલે ભાવથી સંયમી ગૃહલિંગી પ્રમુખ સાતમા ગુણસ્થાનની ભાવનાએ વતા એવા ભાવ સયમી પ્રમુખ તમામ સંયમીઆને ભાવથી નમસ્કાર કર્યો.
અહિંયાં ગણધર મહારાજે એ પદના નમસ્કારમાં પાંચે પદને નમસ્કાર જણાવ્યા તેમાં મુખ્યત્વે ભાષકા સિદ્ધમાં અરિહંત પદને આગળ કરી પોતાનું શિષ્યત્યપણું પ્રગટપણે જણાવ્યુ .
મા ૩૨ મું-સિદ્ધને રહેવાનુ કેઈ સ્થાન હશે કે કેમ ? ઉત્તર--સિદ્ધને રહેવાનુ સ્થાન લોકાય (લોકોના અગ્ર ) ભાગ કહ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org