SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ સિદ્ધપદ માટુ છે. વળી અરિહંત તીર્થંકર મહારાજ દીક્ષા લેતી વખતે પણ સિદ્દાળ નો વિદ્યા સિદ્ધ ભગવતને નમસ્કાર કરે છે એમ આચારાંગ સૂત્રનું વાકય છે માટે અરિહંત પદથી સિદ્ધ પદ માંટું છે. પ્રશ્ન ૨૫ મું--તે પછી ગણધર દેવ જેવા મહાપુરૂષાએ પ્રથમ સિદ્ધને નમસ્કાર નહિ કરતાં અરિહંતને નમસ્કાર કર્યાં તેનું શું કારણ ? ઉત્તર––દ્ધિને ઓળખાવનારા અરિહંત ભગવંત છે. ગણધર દેવના ગુરૂ પણ અરિહંત છે. જ્ઞાનના દાતા અરિહંત છે વગેરે કારણાને લઇને શિષ્યે ગુરૂનુ માહાત્મ્ય પ્રગટ કરવા ગણધર દેવે પ્રથમ નમસ્કાર અરિહંત ભગવતને કર્યાં હોય એમ જણાય છે. અન્ય મતમાં પણ કહ્યુ` છે કે-ગુરૂ ગોવિંદ દોનું ખડા, કિસકુ લાગું પાય વિદસે ગુરૂ ખડા, કે જેણે ગેાવિંદ દિયા ખાય. ૧ પ્રશ્ન ૨૬ મું--તા પછી ઉત્તરાધ્યયનના ૨૦ મા અધ્યયનમાં પ્રથમ મંગળાચરણમાં ગણધર દેવે સિદ્ધને નમસ્કાર કરીને પછી ભાવથી સજમીને નમસ્કાર કર્યા તેમાં અરિહુ તને કયા પદમાં ગણ્યા ? ઉત્તર--અહિંયાં ગણધર દેવે બહુજ વિવેકથી બે પદની ઘટના કરી છે. આ એ પદમાં ઘણાં અનેા સમાવેશ થાય છે. પ્રશ્ન ૨૭ મું-એ બે પદ અને તેનુ' સ્વરૂપ કેવા પ્રકારનુ છે તે જણાવશે ? ઉત્તર--હા, જી સાંભળેા.- સિદ્દાળ નમ્મો ચિત્તા, સંનયાળ ન માયો ગણધર મહારાજે પ્રથમ સિદ્ધને નમસ્કાર કરી અને સંયમીને ભાવથી નમ સ્કાર કર્યાં. એ પહેલા લાંગો. ૨. ખીજે ભાંગે-સિદ્ધ શબ્દમાં અરિહંતને સાથે ગણીને સિદ્ધ અને અહિ ત અ નેને સાથે નમસ્કાર કરી પછી તમામ સંયમીઓને ભાવથી નમસ્કાર કર્યાં. ક. ત્રીજે ભાંગે-સિદ્ધને નમસ્કાર કરીને સયમી તીથરથી માંડી તમામ સયમીને નમસ્કાર કર્યાં ૪. ચેાથે ભાંગે-સિદ્ધ અને ભાવથી સયમ ગુણે વતા તમામ સચમીને નમસ્કાર કર્યાં. પ્રશ્ન ૨૮ મુ’--પહેલે ભાગે સિદ્ધને નમસ્કાર કર્યાં તે તા ઠીક પણ સચમીને ભાવથી નમસ્કાર કર્યાં તે શી રીતે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy