________________
૪૦૧
દિશાને વિષે જાય તેથી અદિશે વાયવ્ય કુણે ત્રણ સમય ત્રસનાડી મધ્યે અથવા બહાર પણ હોય.
૪ એક તઃખા તે જે વડે કરી જીવ અથવા પુદ્ગલ નાડીના નામ પડખાથી નાડીમાં પેકે તે વડે કરીનેજ જઈએ. વળી તેના વામ પડખાથી ઉપજે તે એક તઃખા વામાદિ પડખા ચિહ્ન છે જેનું એવી દિશીને વિષે લેકનાડી છે લક્ષણ જેનું એવા આકાશના ભાવથી આ બે ત્રણ ચાર વિકે કરી સહિત છે પણ ક્ષેત્ર વિશેષને આશ્રીત છે માટે ભેદે કરી કહી છે.
૫ કીધાખા તે નાડીનાં વામ પડખાથી નાડીને વિષે પ્રવેશપણે કરીનેજ જઈને એજ નાડીના દક્ષિણ પડખાને વિષે જે વડે કરી ઉપજે તે વિશાખા નડીની બહાર ભૂત વામ દક્ષિણ છે, ચિહ્ન જેનું એવી આકાશની શ્રેણીનું ફર્શવાપણું છે તેથી.
૬ ચક્રવાળા તે મંડળથી જેણે કરી મંડળે પરિભ્રમણ કરીને પરમાણું આદિ ઉપજે તે ચકવાળા.
૭ અર્ધ ચક્રવાળા તે ચકવાળાના અર્ધ ચક્રાકાર. ઇતિ ૭ શ્રેણી.
વળી ઠાણાયંગજીના ઉમેઠાણે પણ ૭ શ્રેણી કહી છે તેની ટીકામાં–તાકતે વાઘા લેક પર્યત પ્રદેશ ક્ષિાઃ સંભાવ્યને ચક્રવાળાર્ધ ચક્રવાળાદિના ગતિ વિશેષેણ બ્રમણ યુક્તાનિ. ઈતિ 9 શ્રેણી સ્વરૂપ
પ્રશ્ન ૫૦ મું–શ્રીભગવતીજીના ૩૪મા સતકે-ઉદેશે ૧લે-વિગ્રહ ગતિને અધિકાર કહ્યો છે તે શી રીતે છે?
ઉત્તર–એક સમયે ઉપજે તે રૂજી ગતિએ ઉપજે જેમકે ભરત ક્ષેત્રની પૂર્વ દિશાને કોઈ જીવ પશ્ચિમ દિશે ઉપજવા જાય તે એક સમયે ઉપજે ત્યાં વિગ્રહ શબ્દ કહે નહિ. ૧
બે સમયને વિગ્રહ તે જ્યારે ભરત ક્ષેત્રની પૂર્વ દિશાથી નરકને વિષે પશ્ચિમ દિશે ઉપજવા જાય ત્યારે એક સમયે હેઠો જાય બીજે સમયે ત્રીછા ઉત્પત્તિ સ્થાનને પામે. ૨
ત્રણ સમયને વિગ્રહ તે જ્યારે ભારતના અગ્નિ કુણમાંથી નીકળી કઈ જીવનને વિષે વાયવ્ય કુણમાં ઉપજવા જાય ત્યારે થાય. ૩
ચાર સમયને વિગ્રહ તે-એકેદ્રીયને હોય તે બતાવે છે. સનાડીની બહાર અધે લેકને વિષે વિદિશાથી એક સમયે દિશા પ્રત્યે જાય-બીજે
૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org