________________
૪૦૨
સમયે લેાક મધ્યે ત્રસનાડીમાં પ્રવેશ કરે ત્રીજે સમયે ઉંચા જાય–ચાથે સમયે ત્રસનાડીમાંથી નીકળીને દિશામાં ઉત્પત્તિ સ્થાનને પામે. ૪
પાંચ સમયને વિગ્રહ તે-એક સમયે ત્રસનાડીની બહાર અધેા લાકને વિષે વિદિશાથી એક સમયે દિશામાં આવે-ખીજે સમયે લોક મધ્યે ત્રસનાડીમાં જાય-ત્રીજે સમયે ઉંચે જાય ચેાથે સમયે ત્રસનાડીમાંથી નીકળીને બહાર દિશામાં જાય-પાંચમે સમયે વિદિશે ઉત્પત્તિ સ્થાનને પામે, પત્યઃ—
પ્રશ્ન ૫૧ મું—શ્રી ભગવત મહાવીરે ૪૨ વર્ષની પ્રવજ્યાંમા રાજશ્રી નગરીમાં કલ્પતા ૧૪ ચામાસા કર્યાં કહેવામાં આવે છે ને ચેઢાળીયામાં પહેલું ચામાસું અઢી ગામનુ ને બીજું ચામાસું વાણીજ ગામનુ કહ્યુ તે અપેક્ષાયે ચૈાદ ચામાસા મળતા નથી તેનું કેમ ?
ઉત્તર—જોડવાળાએ એક એક ચેમાસા જુદા પાડીને એકી સાથે ચૌદ ચામાસા રાજગૃહીના કહ્યા. એ ઉપર ચાઢાળીયામાં કહ્યા પ્રમાણે પહેલુ અઠી ગામનુ ને ખીજું વાણીજ ગામનુ લેવાનુ નથી. ત્યારે શી રીતે લેવું ? તેના ખુલાસાને માટે ભગવતીજીના ૧૫ મા સતમાં કહ્યુ` છે કે ભગવતનું પહેલું ચૈામાસું અહી ગામમાં અને બીજું ચામાસું રાજગૃહીયે કર્યું અને ત્યાંથી ગેાશાળાનુ મળવુ થયુ'. તે રાજગીનું બીજું ચામાસું દિક્ષા લીધા પછીનુ અને રાજચીના ચૌદ ચામાસામાંનુ પહેલું ચામાસું એ ગણતરીએ દિક્ષાના ૪૧ મા વષઁનુ ચૈદમ ચામાસુ રાજગૃહીનુ થયુ. અને ૪૨ મે'તાળીશમા ચામાસે પાવાપુરીમાં નિર્વાણ થયા. ઈત્ય་:
પ્રશ્ન પર સુ——àાકાંતિક દેવતાના વિમાન સંખ્યાતા યાજનના છે કે અસ`ખ્યાતા ચેાજનના છે ?
ઉત્તર---અસંખ્યાતા યેાજનના છે, એમ ભગવતીજીમાં કહ્યુ છે, સાખ-“જૈન ધર્મ પ્રકાશ.” પુસ્તક ૪૦ મું-અંક ૩ જો.
પ્રશ્ન ૫૩ મુ’—ભરત ક્ષેત્રથી મેરૂ પર્વત ઉત્તરે છે. તેમ અરવત ક્ષેત્રથી અને પૂર્વ પશ્ચીમ મહાવિદેહથી કઇ દિશાએ છે ?
ઉત્તર-તેની પણ ઉત્તરે છે. તે સૂર્યના ઉદયાસ્તની અપેક્ષાએ દિશા જાણવી. એમ પ`ચમાંગમાં કહ્યુ` છે. ( સાખ ઉપલા અંકની )
પ્રશ્ન ૫૪ મું—ભરતમાં, ભૈરવતમાં અને પૂર્વ પશ્ચિમ મહાવિદેહમાં દિવસ રાત્રી સરખા હોય કે નાના મોટા હોય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org