________________
૪૦૩
ઉત્તર—દિવસ રાત્રીનુ' માન બધે સરખુ હોય તે સૂર્યના મંડળની અપેક્ષાએ જાણવુ', એમ ભગવતીજીમાં કહ્યું છે. (સાખ ઉ॰ અંકની)
પ્રશ્ન ૫૫ મુ—-પાંચ ઇંદ્રિયામાં કામી કેટલી છે ને ભાગી કેટલી છે ? ઉત્તર—કાન, આંખ એ કામી છે ને કાયા, જીજ્હા ને નાસિકા એ ત્રણ ભાગી છે એમ ભગવતીજીમાં કહ્યું છે. (સાખ ઉપલા અંકની) ખેલને કામના ગુણ કહ્યા છે
પ્રશ્ન ૫૬ મુ’—શિષ્ય-ઉપરના પાંચ ને અહિંયાં એ ભેદ પાડયા તેનું શું કારણ ?
ઉત્તર---શબ્દ, રૂપ, રસ, ગધ ને ફરસ. એ પાંચે કામના ગુણ છે એટલે કામને–વિષયને ઉત્પન્ન કરનારા છે. અને એ ભેદ પાડવાનુ કારણકે કાન જે છે તે શબ્દ સાંભળવાને અને આંખ રૂપ જોવાને સન્મુખ થાય છે માટે એને કામી કહેલ છે. અને રસ જીવ્હાને, ગધનાશિકાને અને સ્પ કાયાને ભાગ આવે છે માટે એ ત્રણને ભેગી કહેલ છે. પણ એ પાંચે કામના–વિષયના ઉત્પન્ન કરનારા છે માટે કામ ગુણુ કહ્યા છે.
પ્રશ્ન પ૭ મું—શ્રી પન્નવણા પદ ૧ લું તેમાં પલડુ ક, લસુણ કદમાં પ્રત્યેક જીવ કહ્યા તેનુ' શુ કારણ ? લેાક પ્રસિદ્ધ તે સાધારણ કદ છે તે અન`તાના ભેદ ઉઘાડા છે ને પ્રત્યેક કહ્યુ' તેનું કેમ ?
ઉત્તર—એ એ નામની કોઇ પ્રત્યેક વનસ્પતિ સમજાય છે. એ એ ખેલની સાથે બીજા પણ બેલ કહ્યા છે. કુંદળીક નામા વનસ્પતિ ૩, કુશંખક નામા વનસ્પતિ ૪, એટલે પલડુ કદ ૧ ને લહસુણુ કદ ૨ મળી એ ચાર ખેલ સાથે કહ્યા છે ને એ સમાંહી પ્રત્યેક જીવ જાણવા એમ કહ્યું છે. તેા ઉપરના એ ખેલ પણ પ્રત્યેક વનસ્પતિનાંજ સમાય છે.
વળી આચારાંગ સૂત્રના બીજા ચુતસ્કંધમાં અ૦ ૧૬ મે-ઉ૦ ૨ જેકલમ (૮૯૮-૮૯૯) માં લસુણનાં વન કહ્યા છે, તે આંબાની પેઠે લ્યુ છેદ્યુ', પતિકા કરેલુ સાધુને લહુસુણના વનમાં જઇ લહસુણ લેવુ.-ભગવવુ કલ્પે કહ્યુ છે. તે તે ઉપરથી એમ સભવે છે જે આંબાની પેઠે તે પણ તેવીજ જાતની કોઇ પ્રત્યેક વનસ્પતિ હાય એમ જણાય છે, જો સાધારણ હોત તા અને તકાય કહેત.
એમ સાંભળ્યુ' છે કે—દક્ષિણ દેશમાં લસુન ફળ થાય છે ને તે આંબા જેવા હોય છે.
પ્રશ્ન ૫૮ મું—દેવલોકમાં અપકાય કયાં સુધી હાય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org