________________
૨૫૫
બીજો મત એમ પણ જણાવે છે કે-મિથ્યાત્વની કરણીમાં વિ’ગ જ્ઞાનને કોઇ કોઇ મતવાળા સ`પૂર્ણ જ્ઞાન માની કેવળ જ્ઞાન ઠરાવે છે. એમ શ્રી ભગવતીજી સૂત્રમાં શિવરાજ ઋષિના અધિકારથી જણાઈ આવે છે તે તે કેવળ જ્ઞાનને કેવળ દર્શનરૂપ વિભગ જ્ઞાનને કેવળ જ્ઞાનાવરણીયાકિ કર્મીના દળનું આવરણ થયેલુ' તે મિથ્યા ભાવનુ' માનેલ' અથવા અભવીને સત્તામાં રહેલુ' વિંગ જ્ઞાનરૂપ કેવળ જ્ઞાનને કેવળ દર્શનનું આવરણ કરે એટલે તે પ્રગટ થવા દે નહિ. પણ વીતરાગ પ્રણીત કેવળ જ્ઞાન દર્શન અભવીને સૂત્રના ન્યાયે હેાવા સ'ભવ નથી.
સર્વ જીવ કેવળ સ્વરૂપે સરખા છે એ એક જાતની દુનિયાની લાવણી છે, અથવા તે જીવનુ ચૈતન્ય સ્વરૂપ અસંખ્યાત પ્રદેશમય દ્રવ્યાત્મા ઇત્યાદિક કેટલાંક કારણા ભવ્ય અભવ્યના સરખાપણાના લઇને સર્વાં આત્મા કેવળ સ્વરૂપી માનેલ છે પરતુ વીતરાગ પ્રણીત-શ્રુત આખ્યાત ધર્માંની કહેલી સેાળ કળામાંની ભવીને કહેલી કેવળ જ્ઞાન દર્શનરૂપ કળા અભવીને હાય નહિ. તેનું કારણ, કેવળ જ્ઞાન દર્શનનું બીજક સમ્યક્ જ્ઞાન દર્શન અલવીને મૂળ સત્તામાં છેજ નહિ. ‘ મૂળા નાસ્તિ કુતઃશાખા ' મૂળ નહિ તે વૃક્ષ કે શાખા હોયજ કયાંથી ? બીજ નહિ તે વૃક્ષની ઉન્નત્તિ કયાંથી હાય ? માટે કેવળ જ્ઞાનને કેવળ દર્શનનું મૂળ બીજક સમ્યકૢ જ્ઞાનને સમ્યક્ દન છે. તે ન હોય તે કેવળ જ્ઞાનાદિ નજ હાય એમ શ્રી ઉત્તરાધ્યયનજી સૂત્રના ૨૮ મા. અધ્યયનમાં જણાવે છે કે-સમકિત વિના જ્ઞાન નહિ, જ્ઞાન વિના ચારિત્રના ગુણ નહિ, ચારિત્રના ગુણ વિના મેક્ષ નહિ, એટલે જીવન મુક્ત નહિ. અર્થાત્ કેવળ નહિ-કથી મુકાવાપણું' નહિ અને મોક્ષ વિના નિર્વાણ નહિ. તે અભવીને સમકિતરૂપ ખીજક નથી. એમ જો સૂત્ર સાક્ષી આપતું હોય તો આપણે અવશ્ય કખુલ કરવુ પડશે.
પ્રશ્ન પર મું—શ્રી ઠાણાંગજી સૂત્રમાં પહેલું જ ઠાણુ મ'ડાતા પહેલાજ ખેલમાં 4 મે આયા '' એકજ આત્મા કહેલ છે. એ ઉપરથી સિદ્ધ અને તે સિવાયના બીજા તમામ જીવાને આત્મા સરખા હરે છે, તેનું કેમ ?
ઉત્તર-એ વાત ઠીક છે. સિદ્ધના દ્રવ્યાત્મા અને સર્વ જીવને દ્રવ્યાત્મા એકજ સ્વરૂપી છે. સરખા છે, તમામના અસંખ્યાતા પ્રદેશ પણ સરખાજ છે. એટલે અસ`ખ્યાત પ્રદેશમય દ્રવ્યાત્મા તમામ જીવના સરખા છે તે સરખાઇપણાને લઇને શ્રી ઠાણાંયગજી સૂત્રમાં મંડાતા પહેલાજ એલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org