________________
૨૪૭
પ્રશ્ન ૩૯ મું–કોઈ ઠેકાણે જ્ઞાન અને અજ્ઞાનના પર્યવ જુદા પાડ્યા છે? જે અજ્ઞાનને પર્યવ જુદા ન હોય તે શ્રી ભગવતીજીમાં બીજા શતકે સમુચ્ચે જ્ઞાનના પર્યવ કહ્યા છે તેમાં અજ્ઞાનના પર્યવ સમાઈ જાય અને જે અજ્ઞાનના પર્યવ જુદા પડે તે અભવ્યને ભાગે પણ જુદો પડે. માટે પર્યવ સંબંધી જ્ઞાન, અજ્ઞાનને સૂત્રથી ચેક ખુલાસે હોવું જોઈએ.
ઉત્તર–સાંભળો-શ્રી ભગવતીજી સૂત્રના શતક ૮ મે ઉદેશે બીજે, બાબુવાળા છાપેલ પાને ૫૯૩ મે સૂત્રપાઠ—
एएसिणं भंते ? आभिणि बोहिय नाण पज्जवाणं सुयनाण पन्जवाणं, उहिनाणपज्जवाणं, भणपज्जवनाण पज्जवाणं, केवलनाणपज्जवाणय कयरे कयरे जाव विसेसाहिया वा ? गोयमा ? सव्वत्थोवा मणनाणपउनवा, उहिनाणपज्जवाअणंतगुणा, सुयनाणपज्जवा अणंतगुणा, आभिणिबोहियनाणपज्जवा अणंतगुणा केवलनाणपज्जवा अणंतगुणा ॥
ભાષા—હવે પર્યાય અલ્પ બહુર્ત કહે છે. પ્રસિમિલ્યા એ એ નેણું વાકયાલંકારે, હે ભગવન્! આભિનિ બેધિક જ્ઞાન (મતિજ્ઞાન) પર્યાયને, તથા શ્રુતજ્ઞાન પર્યાય, તથા અવધિજ્ઞાન પર્યાયને, તથા મન:પર્યવ જ્ઞાન પર્યાયને, તથા કેવલજ્ઞાન પર્યાયને (એ પાંચમાં) કુણા કુણ થકી છેડા હવે ? ઇતિ. પ્રશ્ન-ઉત્તર-હે ગૌતમ ! ઈહ પિતાના પર્યાયની અપેક્ષાએ અ૫ બહુ જાણ. પણ પરપર્યાયની અપેક્ષાએ સઘળીને તુલ્યપણા માટે જાણે ઇહાં સર્વથી થોડા મન પર્યવના પર્યાય તેને મને માત્ર વિષયપણા થકી, તેથી અવધિ જ્ઞાનના પર્યાય અનન્ત ગુણ, મન:પર્યવ જ્ઞાન અપેક્ષાએ અવધિ જ્ઞાનને દ્રવ્ય પર્યાય થકી અનંત ગુણો વિષય માટે ૨, તેથી કૃતજ્ઞાન પર્યાય અનન્ત ગુણ એને રૂપી અરૂપી દ્રવ્ય વિષય પણે કરી અનતગુણ વિષયપણા માટે ૩, તેથી આભિણિ બેહિયજ્ઞાન (મતિજ્ઞાન) પર્યાય અનન્તગુણ એને કહ્યા અણકહ્યા વ્યાદિ વિષયપણે કરી અનન્તગુણ વિષયપણા માટે ૪, તેથી કેવળજ્ઞાન પર્યાય અનન્ત ગુણા સર્વ દ્રવ્ય પર્યાય વિષયપણા માટે પ
- સ્વપર્યાય અને પરપર્યાય વિષે વિસ્તારથી જણવાને માટે જુઓ બાબુવાળું છાપેલ ભગવતીજીના પાને ૧૦૭૦ મેં તેમાં વિસ્તારથી જણાવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org