________________
૨૪૮
કેવળજ્ઞાનના પર્યાય માટે છેવટ ટીકામાં કહ્યું છે કે –
मत्यज्ञानापेक्षया स्फूटतरमिति, ततो पि केवलज्ञानपर्यवा अनन्तगुणाः सर्वादा भाविनां समस्त द्रव्यपर्यायाणा मनन्य साधारणावभासेनावभासनादिति ॥
પ્રશ્ન મું—પાંચ જ્ઞાનના પર્યાય કહ્યા તેમ ત્રણ અજ્ઞાનના પર્યાય જુદા જુદા કહ્યા છે. ? હેય તે બતાવે ?
ઉત્તર–એજ ચાલતા અધિકારે ભાગ્યમાં કહ્યું છે કે-હવે ત્રણ અજ્ઞાનના પર્યાયને અ૫ બહુત કહે છે. एएसिणं भंते ? मइअणाणपज्जवाणं सुयअणाणविभंगनाणपज्जवाणय कयरेकयरे जाव विसेसाहिया वा गोयमा? सवयोवा विभंगनाणपज्जवा, सुयअणाणपज्जवा अणंतगुणा, मइअणाणपज्जवा अणंतगुणा.
માણા-પણિ મતે, એ એહુને હે ભગવન? મતિ અજ્ઞાન પર્યાયને શ્રત અજ્ઞાન પર્યાયને, વિભંગ જ્ઞાનપર્યાયને ચ પુનઃ કુણા કુણ થકી છેડા હવે, ઘણા હવે, બરાબર હવે, વિશેષાધિક હવે? ઇતિ પ્રશ્ન—ઉત્તર—છે ગૌતમ? સર્વથી ચેડા વિભંગ જ્ઞાનના પર્યાય (અનંતાયકના સાતમી પૃથિવિતાઈ જાણે તેડ ભણી, તેથી શ્રુત અજ્ઞાનના પર્યાય અનંત ગુણા, (એહની ભાવના મિશ્ર અપકહયે—મિશ્ર અપત્યા બેધમાં આ પ્રમાણે છે કે-શ્રુત અજ્ઞાનને શ્રુત જ્ઞાનની પરે એધે કરી સમસ્ત મૂર્ણ અમૂર્ત દ્રવ્ય સર્વ પર્યાય વિષયપણે કરી અવધિજ્ઞાન અપેક્ષાએ અનંત ગુણ વિષય પણા માટે) તેથી, મતિ અજ્ઞાન પર્યાય અનંત ગુણા. (એહની ભાવના પણ મિશ્ર અલ્પ બહુત્વથી જાણવી-મિશ્ર અ૯૫ બહુત્વમાં કહ્યું છે કે– મતિ અજ્ઞાન પર્યાય અનંતગુણ શ્રુતજ્ઞાન કહ્યા વસ્તુ વિષે પણિ પ્રવર્તે માટે.)
આ પ્રમાણે સૂત્રપાઠે જ્ઞાન અને અજ્ઞાનના પર્યાય તદન જુદાજ કહ્યા છે. તે પ્રમાણે શ્રી ભગવતીજી સૂત્રમાં બંધકને અધિકાર નથી ત્યાં તે એકલા જ્ઞાનનાજ પર્યવ કહ્યા છે તે ઉપરથી કેટલાકનું એમ માનવું થાય છે કે તે ભવ્ય જીવના જ સમજાય છે. અને જે જ્ઞાનને સાકારે પગમાં ગણે તે આઠ જ્ઞાનની અપેક્ષાએ ત્રણ અજ્ઞાનને તેમાં સમાવેશ થાય તે ભવ્ય અને અભિવ્ય બંનેના પર્યાય લાગુ પડે ખરા.
અને ભવ્ય અભવ્યની જ્ઞાન અજ્ઞાનની સ્થિતિ માટે જુદા જ ભેદ જણાવવામાં આવ્યા છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org