________________
૩૧
અર્થ – જે પદને સૂર્ય, ચંદ્રમા કે અગ્નિ પ્રકાશ કરી શકતા નથી અને જે પદને પામીને ફરી એગીએ પાછા આવતા નથી તે મારૂ ઉત્તમ ધામ છે. દ.
- તેમજ પ્રજ્ઞા પ્રકાશમાં પણ કહ્યું છે કે-નિરંજન પદ પામ્યા પછી પુનરાગોનઆ સંસારમાં ફરી આગમન તેમનું હોતું નથી.
પ્રશ્ન ૮૧ મું–ભગવતીજી વગેરે સૂત્રોમાં જ્યાં નમેળુણને પઠ આવે છે ત્યાં પહેલું નમણૂણ સિદ્ધ ભગવંતનું, બીજું અરિહંત તીર્થંકર મહારાજનું ને ત્રીજું ધર્મ ગુરૂનું એમ ત્રણ નષ્ણુણ કહેવામાં આવે છે. તેમાં એક સવાલ ઉઠે છે કે–પહેલું મથુર્ણ સિદ્ધ ભગવંતનુ છે ને તેમાં ગુણ તો બધા તીર્થ કરના આવે છે તેનું કારણ શું ?
ઉત્તર–નમેળુણતો સિદ્ધ ભગવંતનું જ છે, પણ જે તીર્થકરે મેક્ષગતિને પામીને સિદ્ધ થયા તે તીર્થકરેના ગુણોનું વર્ણન કરીને સિદ્ધનું સ્વરૂપ જણાવ્યું છે,
પ્રશ્ન ૮૨ મું–જ્યારે પહેલા નમોળુણમાં તીર્થકર અને સિદ્ધ બંનેના ગુણને સમાવેશ થાય છે. તો પછી બીજુ તિર્થંકરનું જુદું પાડવાનું શું કારણ ?
ઉત્તર-બી નમણૂણે વર્તમાન તીર્થકરને માટે એટલે કેવળપ તીર્થકર હયાતી ધરાવતા હોય તેને માટે કહ્યું છે.
પ્રશ્ન ૮૩ મું–તીર્થકર હયાતી ન ધરાવતા હોય તો ?
ઉત્તર--તીર્થકરની હયાતી ન હોય તો સિદ્ધનું તો ખરૂંજ અને ગુરૂની હયાતી હોય તો ગુરૂનું.
પ્રશ્ન ૮૪ મું--તીર્થકર અને ગુરૂની હયાતી ન હોય તો ? ઉત્તર--એક સિદ્ધનું જ નામથુનું સૂત્રના ન્યાયથી જણાય છે.
પ્રશ્ન -૫ મું--સૂત્રના મૂળ પાઠથી ઉપરના પ્રશ્નોનો ખુલાસે થાય તેમ છે ?
ઉત્તર-- હા, જી. મૂળ પાડમાંજ તમામ ખુલાસે છે.
પ્રશ્ન ૮૬ મું –અમારા સાંભળવામાં તો ઘણે નમોળુણ કહેવા એમ ધારણામાં છે તો ત્રણ નામોથુણ કહેવાનું કોઈ સૂત્રમાં છે ? હેય તે તે જણાવશે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org