________________
ઉપરોક્ત ગુણવાળા પુરૂષોને મુકિત-સુંદરી વરવા ઇચ્છા ધરાવે છે. અને પાતાના સ્વામીને માટે સુમતિ દાસી પણ લાયક વરની શોધમાં ફર્યાં કરે છે અને ઉપર કહ્યા ગુણવાળાનીજ ડોકમાં માળા નખાવાની છે.
૩૦
પ્રશ્ન ૭૮ સું—આમાં કાંઈ ધર્મના મતભેદ ખરે કે અમુક ધર્મ માં આવા ગુણવાળા હેય તેનેજ મુકિત સુ ંદરી વરવાની ?
ઉત્તર--મહાવીરે એમ કાંઈ જણાવ્યું નથી, કે અમુક ધર્મવાળા મુકિતના અધિકારી છે. પણ એમ તે ચાકસ કહી ગયા છે કે અમુક અમુક ગુણવાળાનેજ મુકિત વરવાની છે. ગમે તે મતમાં, ગમે તે પંથમાં કે ગમે તે ધર્મોમાં ગૃહવાસમાં કે ત્યાગી દશામાં ઉપર જણાવેલા ગુણ જેનામાં હશે તેને મુકિત સુંદરી અવશ્ય વરવાની. સુમતિ મુખી પણ તેવાજ પુરૂષોને બતાવવાની અને તેવા ગુખેવાળાનીજ ડોકમાં ક્ષાયક સમક્તિ રૂપ માળા પડવાની. જેની ડોકમાં યથાખ્યાત શાયક સમક્તિની માળા પડી, તે મુક્તિના અધિકારી મુકિત સુંદરીના વર થઇ ચૂકયે.
( કૃતિ મુકિત સુંદરીનો સ્વયંબર. )
પ્રશ્ન ૭૯ મું—મોક્ષ પામેલા તે પાછા આવે ખરા કે કેમ ?
+
ઉત્તર---આચારાંગજીમાં કહ્યું છે કે-મુકિતમાં વાસ કરનાર તેને જન્મ ધરવા નથી. જૈન તત્ત્વસારમાં પરબ્રહ્મના સ્વરૂપનું વર્ણન કર્યુ છે તેમાં ‘ અપુનર્ભવ ’કહ્યો છે. જૈન સિદ્ધાંતમાં “ ‘નમેથ્યુણ’
ના પાડમાં
मयुरावर्ति * નથી ફરીથી અવતરવું જેને દ્રાર્ એહવી સિદ્ધની ગતી છે. એટલે સિદ્ધ ગતિમાં ગયા–સિદ્ધ થયા તેને ફરી અવતરવુ નથી. તથા વિજ્ઞાન વલ્લભ એ નામનુ' પુસ્તક સંવત ૧૯૭૯ માં છપાયુ છે-આવૃત્તિ ચૌધી. તેના પૃષ્ટ ૧૮ મે કહ્યુ છે કે મોક્ષ પામનારા મોક્ષ પામ્યા પછી પાછા આવતા નથી. તેવું ગીતાજીના ૧૫ માં અધ્યાયના ૬ । શ્લોકમાં શ્રી કૃષ્ણ પ્રભુએ કહ્યુ છે.
પ્રશ્ન ૮૦ મુ-શ્રી ગીતાના મૂળ લોક ડેવી રાતે કહ્યાં છે તે જણાવશે ?
ઉત્તર---ગીતાજીના મૂળ શ્લોક આ રીતે છે--સાંભળે ---
Jain Education International
नतद्भासयते सूर्य, नशशांकोन पावकः । યજ્ઞાવાનનિવૃત તે, સદ્દામ પમેં મમ | 6 ||
For Private & Personal Use Only
www.jainelibrary.org