SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ થઈ ચૂક્યો.] બ્રહ્માંડરૂપી મંડપને ટચે રહી અદશ્યપણે પિતાને વરવા મળેલા ના ગુણોનું નિરીક્ષણ કરતી, તેમજ સુમતિ દાસી દરેક પંથના સેવન કરનારાની તમામ હકીકત જણાવતી એક બીજા પંથનું અર્થાત્ મતવાદીઓનું ઉલંઘન કરતી નિરીક્ષણ કરતી ચાલી જાય છે. પ્રશ્ન ૭૬ મું–મુકિત સુંદરી કેવા ગુણવાળાને વરવાની ઈચ્છા ધરાવતી હશે? ઉત્તર–જે ગૂણે વડે પિતે જે પદ મેળવ્યું છે. તેવાજ ગુણવાળા એટલે પોતાના બરાબરી ગુણવાળાને વરવાની ઇચ્છા ધરાવે છે, અને તેને જ શોધતી ફરે છે. અર્થાત્ પિતાની દીવ્યુ દ્રષ્ટિ વડે તેને જુએ છે. પ્રશ્ન ૭૭ મૂ-મૂક્તિ સુંદરીને કેવા ગૂણવાળા પુરૂષે જોઈએ છીએ તે તે જણાવે ? ઉત્તર—, જુઓ સાંભળો पंचासव परित्राया, तिगुत्ताछसुसंजया, पचनिग्गहणा धोरा, निग्गंथा उज्जुदसिणो. ॥११॥द० अ०॥३॥ हत्थसंजए, पायसजए, वायसंज संजए इंदियस, अज्मप्परए सुसमाहिअप्पा, मुत्तत्थं च विअ णइजेसभिक्खु ॥ द०अ०१. गा० १५॥ तवोगुण पहाणम, उज्जुमईति सं नमरयस, परीसहें जिणतम, सुनहा सागइनारिलगल. ॥ अ. ५ गा० २७ ॥ અર્થ–મૂકિત સુંદરી આવા પુરૂષોની શોધ કરે છે.) હિંસાદિ પાંચે આશ્રવના યાગી, મન આદી ત્રણે ગૃપ્તિએ ગુપ્તા ષટકાય- પૃથ્યાદિ છકાયના રક્ષક, પાંચે કદિને નિગ્રહ કરવાવાળા, બાવીસ પરિસહ ઉન્ન થયે, ધેર્ય ધારણ કરનાવાળા, સાયા કપટપ ગ્રન્થિ રહિત, સંયમ સામી જેની કષ્ટિ છે એવા નિથ કે. જના) હાથ, પગ, વચન અને ઇન્દ્રિય એકત સંયમ રૂપજ હોય તથા સામાન્ય પ્રશસ્તધ્યાના સકત-શુભ ધ્યાનમાં જ આસકત હોય. અને આમ સદાય સમાધિમાં લીન હોય. સૂત્ર અને અર્થને વિજ્ઞાન સહિત યથાતથ્ય જાણ હોય, એ હોય તેને હું ખરે ભિક્ષુ કહું છું [ તે બિટકુ તપના ખૂણે કરી પ્રધાન, કપટ રહિત-સરલ મતિવંત, ક્ષમાવંત, અને સયમને વિષે રમણતા કરવાવાળા અને સિતાને જીતવાવાળાને, સંગતિ મિક્ષની પ્રાપ્તિ-મૂકિત સુંદરી વરવી ] સુલભ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy