________________
છેટે રહ્યા, પણ તેમને ભય આપણા આત્માનુ કલ્યાણ કરે છે, તેમાં આશ્ચર્ય નથી.
૨૮
પ્રશ્ન ૭૨ મું—મુક્તિ વરવાની ચ્છિા કોને ન હોય ?
ઉત્તર--મુકિત વરવાની ઇચ્છા સૌ કોઇને હોય છે. દુનિયામાં જેટલા ધ, જેટલા મત, જેટલા પથ વતે છે, તે તમામ મુતિને વરવાની ઈચ્છા ધરાવે છે, અને પોતપોતાના ધર્મમાંજ મુકિત માને છે. જો કે કોઈ કેવા સ્વરૂપે કે કોઇ કેવા સ્વરૂપે મુક્તિના આધ આપે છે, અને મુક્તિના માર્ગ બતાવે છે, અને ભકતાને એમજ બધે છે કે, અમારામાંજ મુક્તિ મળે તેમ છે. પોતાના પંથમાં મુકિત મળવાને માટે સેનેરી મેાટા અક્ષરના મુકિત ફોજના ` મારી આ ફોજ મુક્તિ જવાની છે એમ પણ જણાવે છે. આ ઉપરથી એમ તે નિશ્ચય થાય છે કે મુતિને વરવાની ઇચ્છા તમામ ધમ વાળાને રહી છે.
પ્રશ્ન ૭૩ મુ~તમામ મતવાળા મુકિતને વરવાના ખરા ?
ઉત્તર-કચ્છા તે તમામની હાય પણ મુક્તિ તેમને વરશે કે નિહ, તે એક પ્રશ્ન છે. આ મુકિતસુંદરીના સ્વયંવરમાં મળેલા તમામ ધર્મના અધિકારીએ એમજ માની બેઠા હેાવા જોઇએ કે મુતસુંદરી અમનેજ વરશે--અમારી કોટમાંજ વરમાળ નાખશે. પણ વરમાળા કેની કોટમાં નાખવી. અને કેને વરવું તે તેના હૃદયની વાત છે.
પ્રશ્ન ૭૪ મું--મુકિત સુંદરી કાને વરમાળા નાખશે. ?
ઉત્તર--જે તેને લાયક જણાશે તેને અર્થાત્ મુક્તિને વરવાના લાયકતાના ગુણા જૈનામાં જોવામાં આવશે તેની કેટમાં મુક્તિસુંદરી વરમાળા નાખશે એ વાત સત્ય છે.
પ્રશ્ન ૭પ મુકિતસુંદરીને વરવાવાળામાં કેવા ગુણે હોવા જોઇએ ? અને સ્વયંવર સંબંધીની હકીકત સક્ષ્પે જણાવશે. ?
----
Jain Education International
ઉત્તર-- સાંભળો :-મુકિત તે મુકિત સુંદરી, તેને વરવાની ઇચ્છા ધરાવનારા ક્રિયા વાદી, અક્રિયા વાઢી, જ્ઞાન વાદી, અજ્ઞાન વાદી, વિનય વાઢી, જડ વાદી, સાતાવાદી, શ્રમ વાદી, આદી ત્રણસે વેસડ મતવાદીએ રાજા મહારાજાપણે પૂજાતા, મનાતાં, અમેજ મેાક્ષના અધિકારી છીએ,અમનેજ મુકિત સુંદરી વરવાની છે; એવી ઇચ્છા ધરાવનારા દરેક મતવાદી રાજા તરીકે જાણવા. મુદત સુંદરીની સુમતિ દાસી [ રાજા રાણાને એળખાવનારી અને સુમિત રૂપી વરમાળા જેની ડોકમાં પડી તે મુકિતને અધિકારી
For Private & Personal Use Only
www.jainelibrary.org