SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ ભાષાન્તર—મુકત જીવાને જણાવવા માટે કોઈ ઉપમા છેજ નહિ. કેમકે તેઓની અરૂપી હયાતી રહેલી છે. તેમજ તેઓને શે। પણ અવસ્થા વિશેષ છે નહિ, માટે તેમને જણાવવા માટે કોઇ શબ્દની પણ શક્તિ નથી. [ ૩૩૩ ] કેમકે તે નથી શબ્દરૂપ, નથી સ્પરૂપ, નથી રૂપરૂપ, નથી ગધરૂપ અને નથી રસરૂપ. અને વાચ્ય વસ્તુના વિશેષ તો માત્ર એ શાખ્યાદિક પાંચ ગુણુજ છે તે મુકત જીવામાં છે નહિ. માટે તે અવાચ્ય છે. [ ૩૩૩ સિદ્ધ પરમાત્માની વ્યાખ્યા ઉપર કહ્યા પ્રમાણે સૂત્રમાં કહી છે તે મૂળપાઠ સાથે જણાવી. પ્રશ્ન છ॰ મુ—સિદ્ધ ભગવત મનુષ્ય ક્ષેત્રથી સાત રાજ છે. રહ્યા છે તો એટલે છેટેથી તે આપણું કરી શકે? ઉત્તર—આપણું કલ્યાણુ ત આપણેજ કરવાનુ છે. એટલે જે રસ્તે પરમાત્માએ મુકિત મેળવી; સિદ્ધ પદ ધારણ કર્યું છે, તે રસ્તાને આપણે પકડશુ; ~ તે પથને વિષે ચાલશુ, તો આપણે પણ તે પત્રને ધારણ કરી શકશું. એટલે જ્યારે સિદ્ધ સમાન આપણા આત્મા શકિતવાન થશે યારે તે આપઆપ પોતેજ મુકિત પદ મેળવી શકશે, માટે આપણું કલ્યાણુ તા આપણેજ કરવા શિતવાન છીએ. તેપણ સાતરાજ રહ્યા-સિદ્ધ પરમાત્મા પણ આપણા આત્માનું કલ્યાણ કરવાને શકિતવાન છે તે વાત કાઢી ન ખવા જેવી નથી. એટલે આપણાથી કલ્યાણ કેવી રીતે પ્રશ્ન ૭૧ સું——શું ન્યાયથી તે આપણું કરી શકે છે ? ઉત્તર—એક તો એ કે—તેમના ધ્યાનના પ્રભાવથી આપણા આત્મા નિવૃત્તિ પામે છે. બન્નુ કારણ નીચેના ન્યાયથી જાશે. પ્રજ્ઞા પ્રકાશમાં કહ્યું છે કેઃ यथाऽग्नि तापःसुख दोजनानां शीतं मदा इंति न शंसयोति ; श्री सिद्ध जायेहि तथा चज्ञेयं, पापं प्रकृषं च किमत्र चित्र Jain Education International અર્થ :યથા દૃષ્ટાંતે-જેમ અગ્નિનો તાપ દૂર રહ્યા મનુષ્યોને સુખ રૂપ થાય છે. એટલે ટાઢથી પરાભવેલા મનુષ્યોની ગીતને હણવાને સદાય અત્રિ શકિતવાન છે. એ દૃષ્ટાંતે સિદ્ધ પરમાત્માના સ્મરણ વડે ઘણાં પાપના સમુહનો નાશ થાય તેમાં શું આવ્ય. અર્થાત્ સિદ્ધ પરમાત્મ સાત રાજ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy