________________
પ્રશ્ન ૬૭ મું–સિદ્ધનું સ્વરૂપ સિદ્ધાંતમાં કાંઈ વર્ણવેલું છે ? હેય તે તે બતાવશે ?
ઉત્તર–શ્રી આચારસંગજી સૂત્રનું પાંચમું અધ્યયન તેને છઠ્ઠો ઉદેશે અને ભાષાન્તરની કલમ ૩૩૦ થી ૩૩૩ સુધીમાં કહ્યું છે કે
सब्बे सराणियट्टति तक्का जत्थण विग्जंति, मत्तितत्थण गाहिता,
ओरा अप्पतिठाणस्स खेयन्ने ( ३३०)। ભાષાન્તર–(મુકિતના મુખમાં રહેનારા જેની જે અવસ્થા વતે છે તે જણાવવા) કોઇપણ શબ્દો સમર્થ થતા નથી, કોઈ પણ કલ્પના દેડી શકતી નથી, અને કોઈપણની મતિ પહોંચી શકતી નથી ત્યાં સુકલકર્મ રહિત એકલે જીવ સંપૂર્ણ જ્ઞાનમય બિરાજે છે. (૩૩૦)
પ્રશ્ન ૬૮ મુકિત સ્થિત જીવ માટે સૂત્ર શું જણાવે છે ? ઉત્તર—નીચેની કલમમાં મુકિત સ્થિત જવા માટે એમ જણાવે છે કે
સેળી, બટરસે, જીવ, mતને, જરૂસે, ગારિબં, કે, ગળો, ગદા, અણુ, ગુરહિશ, દુધેિ , ઇતિતે, સુખ, Tદસ, ગાવે, ગમ, ગવરે, ખમણ, ના, નટુ, ખીણ,
, ળિe, ઇત્યુ, " +ા ૩, ઢે, ખરાં, પાર્થ, પુર, જમના, પંnિળે પળ ( રૂરૂ?).
ભાષાન્તર–તે મુકિત સ્થિત જીવ નથી લાબે, નથી ટુંકે, નથી ગોળ, નથી ત્રિીકેણ, નથી ચાર, નથી મંડળાકાર, નથી કાળે, નથી લી. નથી રાત. નથી પીળે, નથી ધોળ, નથી સુગંધી, નથી દધી, નથી તી, નથી કહે, નથી કસાયેલ, નથી ખાટ, નથી મીઠ, નથી કર્કશ, નથી સુકુમાર, નથી ભારી, નથી હળવો, નથી કે નથી ગરમ, નથી નિગ્ધ, નથી રૂક્ષ, નથી શરીવાળે. નથી જન્મધરનાર, નથી સંગપામનાર, નથી સ્ત્રીરૂપ, નથી પુરૂષરૂપ, નથી નપુંસકરૂપ. રિંતુ જ્ઞાતા અને પરિજ્ઞાતા થઈ બિરાજે છે. (૩૩૧)
પ્રશ્ન દ૯ મું–છેવટનાં બે સૂત્રોમાં સિદ્ધ ભગવંત માટે શું કહ્યું છે ? ઉત્તર- છેવટમાં જૈન સિદ્ધાંત એમ જણાવે છે કે – उयमाणविजनी । अरूवीसत्ता । अपयस्स पयं णस्थि । [३३२ . સેળભરે, દવે ને છે, જાણે, જાણે શુ તાવત રિવે િ રૂ ૨ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org