________________
૫
નિરજન દેવ કેવા છે ? તો કે તેમને કાયા [ પાંચ શરીરમાનું શરીર નથી, મન નથી, રૂપ નથી, મેાટા કવીશ્વર તે પણ રૂપને કળી શકયા નથી. ઇચ્છા નથી, મેહ નથી, સંસાર વિષે ફરી આવવુ નથી, દ્વેષ નથી, વેષ નથી, મદ નથી, માન નથી.
सिद्धान नार्यो न नरोनक्लीबाः वत्कुत्वयोगा न चलानसंति;
न श्रेष्ट संहार कृदोन दश्या, भोगार्थिनोना कृति धारकानः ॥ ५ ॥ અર્થ:—સિદ્ધ તે સ્ત્રી વેદે નથી, પુરૂષ વેદે નથી, નપુંસક નથી, વાત કરવા યોગ નથી, એટલે આપણે મુખે કહી શકીયે તેવા નથી. અથવા મન, વચન, કાયાના યાગ નથી, ત્યાંથી ચળવાવાળા નથી, અથવા ચલન સ્વભાવ નથી, શ્રેષ્ટી સંહાર કરતા નથી, દ્રષ્ટિગોચર આવે એવા નથી. ભાગના અી નથી, આકારવત નથી, આવા નિરજન દેવ સિદ્ધ સ્વરૂપી રહ્યા છે.
પ્રશ્ન ૬૫ મું--જેને આપણે નિર'જન કહીએ છીએ. સિદ્ધ કહીએ છીએ. તેને અન્યમતમાં ઇશ્વર કહે છે. તો અન્યમતના શાસ્ત્રમાં ઇશ્વર સ્વરૂપ કેવું કહ્યું છે ?
ઉત્તર ઇશ્વરના સ્વરૂપ માટે વેદાંત મતમાં આ પ્રમાણે કહ્યું છે– नभूमिर्नचापोनवहिनवायु, नचाकाश मास्तननिद्रानतंद्रा ; नग्रीष्मो नशीतो नद्वेषो नवेषो, नयस्यास्तिमूर्तिस्त्रिमूर्त्तिस्वमीडे ॥१॥ અર્થાં – ઇશ્વરનું સ્વરૂપ તે ભૂમિ-પૃથ્વીરૂપ નથી, પાણીરૂપ નથી, અગ્નિરૂપ નથી, વાયુરૂપ નથી, આકાશરૂપ નથી, નિદ્રરૂપ નથી, તદ્નારૂપ નથી, ઉષ્ણુ નથી, શીત નથી, દ્વેષમય નથી, વેષરૂપ નથી, કોઇ પ્રકારની મૂર્તિ કે ત્રિમૂર્તિરૂપ ઇશ્વર નથી.
પ્રશ્ન ૬૬ મું—તા હવે ઇશ્વર દેવા છે? તે સ્વરૂપ જાણવુ જોઇએ. ઉત્તર---ઈશ્વર મગરા,શ્વેતદારમાળાનામ્ શિવંમાપ વરું માપા નામ: સુચિંગમ: વારમા તીનું, પ્રત્યે વર પાવન શ્વેતાન || o ||
–
અર્થ ઇશ્વર અજન્મ છે, જન્મ લેતા નથી, શાશ્ર્વતા છે, કારણનું પણ કારણ છે એટલે આપણે જેની ઉપાસના કરીએ છીએ, તે પણ તેમની ઉપાસના કરું; શિવસ્વરૂપી કૈવલ્યસ્વરૂપી જ્ઞાનીએજ તેમનુ સ્વરૂપ કહી શકે. ત્રણ પ્રકારની વય માહેલી વય નથી. આદિ અ`તર રહિત પરમપદને પ્રાપ્ત થયેલા પવિત્રમાં પવિત્ર અદ્વૈત એકજ ઈશ્વર સ્વરૂપે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org