________________
૨૪
છે, અર્થાત્ કેવળજ્ઞાન અને કેવળ દર્શનના ઉપયોગની રમણતામાં રહેવું તેજ તેમનું કર્તવ્ય તેજ તેમને કરવાનું.
પ્રશ્ન દર મું –-સિદ્ધનું સ્વરૂપ કેવું હશે?
ઉત્તર – જૈનતત્વજારમાં” પરબ્રહ્મના સ્વરૂપનું વર્ણન કર્યું છે ત્યાં સિદ્ધ પરમાત્માનું જ સ્વરૂપ જણાવ્યું છે. તે આ રીતે પરોપકારમાં પરાયણતા [ તત્પર વીતરાગ, સર્વજ્ઞ અને સર્વદશી આતો વસ્તુનું સ્વરૂપ જેવું હોય તેવું કથન કરનારા એ પરબ્રહ્મનું નિવેદન આ પ્રમાણે કર્યું છે. પરબ્રહ્મ નિર્વિકાર, નિષ્ક્રિય, નિર્માચી, નિર્મોહી, નિમંત્સર, નિરહંકાર, નિઃસ્પૃહ, નિપેક્ષ, નિર્ગુણ નિરંજન, અક્ષર અવિનાશી ) અનાવૃતિ, અનંતક, અપ્રમેષ્ટ [ અપાર ] અપ્રતિકિય, અપુનર્ભવ, મહાદય, જ્યોતિર્મય, ચિન્મય,આનંદમય, પરમેષ્ટિ, વિભુ, શોવત સ્થિતિયુકત, રે વિરોધ રહિત, પ્રભા ડિત, જગત જેનું નિઃસેવન કરે છે અને જેના ધ્યાનના પ્રભાવથી ભક્તો નિવૃત્તિને પામે છે એવા ઇશ્વરરૂપ છે.
પ્રશ્ન ૬૩ મું --સિદ્ધ વિષે બીજા દાખલાઓ હોય તો તે પણ જણાવશે ?
ઉત્તર –પ્રજ્ઞા પ્રકાશ સ્તવમાં ગાથા ૨ થી કહ્યું છે કે – येनादि मुक्तौ किलसतिमिद्धा, माया विमुक्तोगत्त कर्मबंधाः एकस्वरूपा कथिता कवी : सिद्धांत शास्त्रेषु निरंजनास्त.
અર્થ સિદ્ધ સંબંધે એક જ આશ્રી આદિ છે, પણ અંત નથી. અને સર્વ સિદ્ધ આશ્રી આદિ અંત રહિત છે, એટલે અનાદિ સિદ્ધ છે. માયા એટલે કમ થી મુકત થયેલા. તેમને કર્મને બંધ ગયે છે, એટલે ફરીને કમને બંધ થતો નથી. સિદ્ધ અન તા છે, પણ એક સ્વરૂપી તમય કવી કહ્યા છે. એટલે કવિના ઈંદ્ર જે ગણધર મહારાજ તેમણે સિદ્ધાંતને વિષે શાસ્ત્રને વિષે નિરંજન દેવનું સ્વરૂપ આ પ્રકારે જણાવ્યું છે-કે નિરંજન દેવ સિદ્ધ ભગવંત આ પ્રકારના છે.
પ્રશ્ન ૬૪ મું– સિદ્ધ નિરંજન દેવ કેવા પ્રકારના છે? ઉત્તર-સાંભળે– तेषांनकायोनमनोनरूपं. महाकविनामकलस्वरुपं: नेच्छान मोह पुनरागमोन, द्वेष न वेपो न मदो न मानः ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org