________________
૩૨
ઉત્તર– ઉવવાઈ સૂત્રમાં અંબડ સંન્યાસીના સાતસે ચેલાના સંથારા વખતે પહેલું નમણૂણે સિદ્ધનું, બીજું ભગવંત મહાવીરનું, ને ત્રીજુ તેમના ગુરૂ એબડનું એ પ્રમાણે ત્રણે કહ્યા છે.
પ્રશ્ન ૮૭ મું –તીર્થકરની ગેરહાજરીમાં સિદ્ધનું ને ગુરૂનું બેજ નમેથ્યનું કહેવાનું કયાં કહ્યું છે?
ઉત્તર–રાયપ્રશ્રેણી સૂત્રમાં પ્રદેશ રાજાએ સંથારો કર્યો છે, ત્યાં પહેલું નમણૂણે સિદ્ધનું ને બીજું કેસી સ્વામી ગુરૂનું મૂળ પાઠ કહેલ છે.
પ્રશ્ન ૮૮ મું એકલું સિદ્ધનુંજ નમણૂણ કેઈએ કહ્યું છે ખરું ?
ઉત્તર–જ્ઞાતાજી સૂત્રમાં અહંન્નક શ્રાવકે સમુદ્રમાં સાગારી સંથાર કર્યો છે ત્યાં મૂળ પાડે એક સિદ્ધનુંજ નમેથ્યણું કહ્યું છે.
પ્રશ્ન ૮૯ મું– આ ઉપરથી એમ તેમ જણાય છે કે તીર્થકર કે ગુરૂ હયાતિ ધરાવતા હોય તેમજ તેમનું નષ્ણુણ કહેવાને અધિકાર છે અન્યથા નહિ. તે કેરી સ્વામીના વખતમાં ભલે પાર્શ્વનાથ તીર્થકર નહોતા પણ મહાવીર તીર્થકર તે હતા કે નહિ ? તેમનું નમેળુ પ્રદેશી રાજાએ કેમ ન કહ્યું?
ઉત્તર–એ પ્રશ્ન ખરે છે, પણ અહિયાં ત્રણ કારણ જણાય છે. એક તે એ કે રાજા પ્રદેશી પાર્શ્વનાથ ભગવાનના સંતારીયા કેરી સ્વામીને શિષ્ય થયા છે. તેમની પાસે શ્રાવકના બાર વ્રત અંગીકાર કર્યો છે અને તે પાર્શ્વનાથ ભગવાનના શાસનમાં ગણાય છે. માટે તેમના શાસનના તીર્થકર હયાતી ધરાવતા નથી. એ પાર્શ્વનાથ ભગવાન તે મિક્ષ ગયા છે માટે તેમનું નમણૂણ સિદ્ધ પદમાં આવી ગયું માટે બીજું નથ્થુણે કહ્યું નથી. બીજું કારણ એ કે પાર્શ્વનાથ અને મહાવીર વચ્ચેના અઢી વર્ષના અંતરામાં રાજા પ્રદેશી થયેલ હોય તે કેમ ના કહેવાય? તે વખતે મહાવીર પણ ન હોય એમ સંભવે. ત્રીજું કારણ રાળ પ્રદેશી કદી મહાવીરની હયાતીમાં કેરી સ્વામી પાસે બોધ પામ્યા હોય તે વખતે મહાવીર છમસ્થપણામાં હોય તો પણ ના કહેવાય નહિ.
પ્રશ્ન ૯૦ મુ–અહિયાં કેઈએમ કહે કે મહાવીર તીર્થંકર પદે વિચરતા હતા તે વખતે કે તમને સંવાદ થયેલા અને કેની સ્વામી મહાવીરના શાસનમાં ભળ્યા. એ અપેક્ષાએ રાજા પ્રદેશીએ મહાવીરનું તીર્થકર પદનું નષ્ણુણ કહેવું જોઈએ છતાં કેમ નહિ કહ્યું હોય?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org