________________
૫
પોતાના અભિપ્રાય જણાવ્યે. શ્રીકૃષ્ણ મહારાજે સ્મિત્ હાસ્ય કરી પાંડવોના ઉત્સાહ બંધ ન પાડવાના એક તુંબડી આપી ભલામણ કરી કે અહા પાંડવા ! જે જે સ્થળે જે જે પ્રકારે તમે તીર્થયાત્રા કરો તેજ પ્રમાણે આ તુંબડીને પણ કરાવજો.
પાંડવ તી યાત્રા કરીને શ્રીકૃષ્ણ પાસે આવ્યા. બાદ કચેરી ભરી તુંબડીને વેદારી પાંડવા વગેરે તમામને તીવાસી તુ ંબડીની પ્રસાદી-શેષ આપી દરેક જનેાએ માથે ચડાવી મુખમાં મુકી કે તરતજ પાંડવા વગેરે તમામના મુખના ચહેરા બદલાઈ ગયા. તુંબડી એવી કડવી હતી કે જેના રસ ગળા હેઠે ઉતરી શકે તેમ નહોતુ, તેમ સભાનું અપમાન થવાના ભયથી કોઇ ઉડી શકતુ' પણ નહી. આવી કફોડી સ્થિતિમાં આવી ચડેલા પાંડવા વગેરેને મુખમાંથી એગાળ કાઢી નાખવાની આજ્ઞા થવાથી મુખમે સાફ કરી પાંડવા વગેરે આવીને બેઠા. બાદ શ્રીકૃષ્ણ મહારાજે પ્રશ્ન કર્યું....
.
પ્રશ્ન ૩૪ —શ્રીકૃષ્ણ મહારાજે પાંડવા પ્રત્યે શું પ્રશ્ન કર્યું... ? ઉત્તર-એ પ્રશ્ન કયુ કે અહેા પાંડવે ! મેઢાં કહાણાં કેમ થઇ ગયાં ? પાંડવા કહે મહારાજ ! તુંબડીની શેષ તો ઝેરથી પણ અધિક કડવી ગળા હેઠે ઉતરે નહિ તેવી તેથી અમે તેા મુંઝાઇ ગયા. શ્રીકૃષ્ણ મહારાજે કહ્યું કે તમે તમારૂં પાપ ધોયું, પણ મારી તુ બડીનું પાપ ધાયુ નિહ, તમે તુંબડીને તીના જળે સ્નાન કરાવ્યુ લાગતુ નથી, તેમ તીથ સંબંધી કાંઇ પણ ક્રિયા કરી હોય એમ જણાતું નથી, તમારી પેઠે તુંબડીના તી યાત્રા કરાવી હેાય તે તેની કડવાશ કેમ રહે ? પાંડવા કહે મહારાજ ! જેટલી ક્રિયા અમે કરી તેટલીજ ક્રિયા તુંબડીને કરાવી છે. શ્રીકૃષ્ણ મહારાજ કહે તે પછી તુંબડીની કડવાશ કેમ ન ગઈ ? જે તુ ંબડીની કડવાશ નથી ગઇ તે તમારાં કર્માં પણ નથી ગયાં એ વાત ચાકસ જાણવી.
પ્રશ્ન ૩૫ મું—પાંડવા કહે-અહા મહારાજ ! પછી અમારાં પાપાનું નિવારણ કેમ થાય ? અમે પાપથી કેમ મુક્ત થઇએ ? એવું કયું તીર્થનુ સ્થળ છે કે જેમાં સ્નાન કરવાથી અમારા પાપ કર્મોના નાશ થાય ?
ઉત્તર---શ્રીકૃષ્ણ મહારાજ કહે છે કે-અહા પાંડુ પુત્રો ! અહે પાંડવા ! જો તમારે પાપથી મુક્ત થવુ હોય તે હું કહું તે સાંભળે. सत्यं तिथे तपः तीर्थ तीर्थमिंद्रियग्रहः સર્વભૂતઢ્યા સાથે, ખેતત્તીર્યનુવાદત ।।।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org