________________
૫૯
પ્રથમ હુ' તમને તીનું સ્વરૂપ જણાવું છું. પાપ કમ`થી મુકત થવાને ખરૂ તીર્થ આ પ્રમાણે છે. સત્ય તે પ્રથમ તીર્થં (૧) બીજી તપ તીર્થં (૨) ત્રીજુ ં ઇંદ્રિયાના નિગ્રહ કરવા તે તીર્થ (૩) અને ચેથ્રા' તી સં ભૂત પર દયા કરવી તેજ આચાર તીનેજ હું તીર્થ કહુ છું.
પ્રશ્ન ૩૬ મુ—આ ચાર તીમાં સ્નાન કરવાનું તો કાંઇ જણાયું નહિ કે આપ્રકારે સ્નાન કરવાથી આત્મા શુદ્ધ થાય છે,તે પણ જણાવવુ જોઇએ. ઉત્તર-તેના ખુલાસે પણ પાંડવા પ્રત્યે શ્રીકૃષ્ણ મહારાજે કહી બતાવ્યેા છે કે સાંભળે, બ્લેકઃ
;
आत्मानंदी संयम तोय पूर्णा, सत्या दहा शीळतटा दयोर्भिः तत्राभिषेकं कुरू पांडुपुत्राः न वारिणा शुद्धयति चांतरात्मा ॥ १ ॥ રૂતિ મદામારતે.
આત્મારૂપ નદીને વિષે સાંયમરૂપ પૂર્ણ ભરેલું પાણી, સત્યરૂપ ( પાણી આવવાના ) પ્રવાહ, શીલરૂપી ( નદીના બન્ને તરફના ) તટ–કાંઠાં, દયારૂપ ( પ્રાણીમાં ચડતી ) ઉર્મિ-ઉછાળા, હીલાળા, ( એવી જ્ઞાનરૂપી ગંગા) તેને વિષે અહા પાંડુ પુત્રો ! અભિષેક કરે કે તમારાં પાપ કર્મોનો નાશ થાય. પરંતુ, રાણુનઃ અંતરાત્મા વાણિા નશુદ્ધયતિ–એટલે પાણી વડે અંતરાત્મા શુદ્ધ નહિ થાય. અર્થાત્ જ્ઞાનાત્મારૂપ ગ`ગા નદીમાં, સયમરૂપ પાણીમાં સ્નાન કરવાથી અંતરાત્મા શુદ્ધ થાય છે, પણ પાણીથી શુદ્ધ થતા નથી. એમ મહાભારતમાં-તિર્થાધિકારે કહેલ છે. ( પુરાણુ સાર હુંડીમાં. )
પ્રશ્ન ૩૭ મું--તીર્થાદિ કરવાવાળાને કાંઇક તો ફળ હોવું જોઈએ કે નહિ ? શું અમારા પૂર્વાચાર્યાં તીનું માહાત્મ્ય વૃથા કહી ગયા હશે ? ઉત્તર—તે વિષે ભાગવતમાં દશમ સ્કંધમાં સારૂ કહ્યું છે સાંભળે શ્લોકઃ यस्यात्म बुध्दि कुणपे त्रिधातुके स्वधीः कलत्रादिषु भौमइज्यधिः ; यस्तार्थबुद्धिः सलिलेन कर्हचित्. जनेष्वभिज्ञेषु स एव गोवरः ॥ १ ॥
ત્રણ ધાતુ (વાત, પિત્ત અને કફ) નું બનેલું જે શરીર તેને વિષે જેની આત્મબુદ્ધિ છે, શ્રી પુત્રાદિકને વિષે જેની મારાપણાની બુદ્ધિ છે, અને પછ્યાદિક પૃથ્વીથી ઉત્પન્ન થયેલાં પદાર્થૉને વિષે જેની પુજનની બુદ્ધિ છે, અને નદી આદિ જળાશયને વિષે જેની તીર્થ બુદ્ધિ છે. આવી બુદ્ધિવાળા મનુષ્યો જ્ઞાની પુરૂષાના વૃંદમાં કેવી ઊભા પામે છે ? તો કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org