________________
જેમ ગાયના ટોળામાં ગધેડ શોભા ને પામે તેમ જ્ઞાનીઓની સભામાં ઉપર કહેલા બુદ્ધિવાળા શભા પામે. વળી ગીતા સારમાં પણ કહ્યું છે કે શ્લેક –
तीर्थेषु पशुयज्ञेषु, काष्ट पाषाण मृण्मये;
પ્રતિમા મનુના, તે ન મૂઢ તHT. ? તિર્થને વિષે, પશુના યજ્ઞને વિષે, કાષ્ટ પાષાણ માટી આદિ પ્રતિ– માને વિષે જેનું મન પ્રવર્તે છે તેવા મનુષ્યની ચેતના મૂઢ થઈ ગયેલી સમજવી. (ઇતિ પુરાણુ સાર હુડી.)
પ્રશ્ન ૩૮ મું–કોઈ એમ કહે કે અમારા શાસ્ત્રમાં ગંગાદિ તીર્થોના સ્નાન વડેજ શુદ્ધ થવાય છે તેનું કેમ? ઉત્તર–તે વિષે પણ પુરાણ સારમાં કહ્યું છે કે કલેકઃ
चितं शम दमः शुद्धं, वदनं सत्यभाषणैः;
ત્રાદિ ક્રાઇ, in વિનાના છે ? શમ, દમ, ક્ષમા અને ઇન્દ્રિયોને દવા) વડે કરીને જેણે ચિત્તની વૃત્તિને શુદ્ધ કરી છે, સત્ય બેલવે કરી મુખને પવિત્ર કર્યું છે અને બ્રહ્મચર્યાદિકે જેણે કાયાને શુદ્ધ કરી છે. આવા પુરૂષે ગંગા વિના સદાય શુદ્ધ ને પવિત્ર જ હોય છે, તેને કોઈ ગંગાદિ તીર્થોની જરૂર પડતી નથી.
પ્રશ્ન ૩૯ મું શુચિ કેટલા પ્રકોની છે ? ઉત્તર–શુચિ બે પ્રકારની છે. એક દિવ્ય શુચિ અને બીજી ભાવશુચિ. પ્રશ્ન ૪૦ મું દ્રવ્યશુચિ અને ભાવશુચિનું સ્વરૂપ શી રીતે છે ? ઉત્તર-સાંભળે.
शुचिर्भूमिगतंतोयं शुचि नारी पतित्रता;
शुचि धर्म परो राजा, ब्रह्मचारी सदा शुचि ॥ १ ॥ ભૂમિગત જળ તે સદાય શુચિ ગણાય છે, વ્યવહારમાં તેને કોઈ નિષેધ કરતું નથી, માટે શુદ્ધ ગણાય છે, પતિવ્રતા નારી તે પણ શુચિ એટલે પવિત્ર ગણાય છે, ધર્મિષ્ટ રાજા તે પણ શુદ્ધ ને પવિત્ર ગણાય છે. એને બ્રહ્મચારી તો સદાય શુચિ છે–સદાય શુદ્ધ ને પવિત્ર ગણાય છે, ચાર પ્રકારની શુચિમાં પહેલે બેલ દ્રવ્ય શુચિનેને ઉપલા ત્રણ બેલ ભાવશુચિના.
પ્રશ્ન ૪૧ મું—અશુચિ કેટલા પ્રકારની ને તેનું સ્વરૂપ શી રીતે છે ? તે પણ જણાવશો ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org