________________
શ્રી પ્રશ્નોત્તર મેાહનમાળા,
CUFO ભાગ ૩ .
wwww
પ્રશ્ન ૧ લુ'—કેટલાક કહે છે કે— વ્યાકરણ ભણ્યા વિના ભાષાનુ જ્ઞાન થતું નથી. એટલે વ્યાકરણ ભણવાથીજ ભાષા જ્ઞાનની શુદ્ધિ થાય છે. માટે વ્યાકરણ અવશ્ય ભણવું જોઇએ તેનુ કેમ ?
ઉત્તર---વ્યાકરણ ભણવાથી ભાષાજ્ઞાન એટલે શબ્દજ્ઞાન થાય ખરૂ પણ તેથી ભાષાની શુદ્ધિ થાય એમ જણાતુ નથી; કારણકે ભાષાની શુદ્ધિ તે આત્માની શુદ્ધિ જેને હાય છે તેનેજ થાય છે.
વ્યાકરણન। ભણવાવાળા તે દુનિઆમાં ઘણાય હાય છે, તેથી તે તમામ ભાષાની શુદ્ધિવાળા છે એમ કેમ કહેવાય? જૈનધર્મી, તથા અન્ય ધર્મી, મુસલમાન તથા પ્રીસ્તિ વગેરે ઘણાએ વ્યાકરણ શાસ્ત્રના પારગામી હાય છે તેથી શું થયુ ? અસત્યભાષી, માંસાહારી અને અન્યાયના કરવાવાળા શું તેએ નથી હોતા ? તે પછી તેવા અશુદ્ધ વર્તણુકવાળાની ભાષા શુદ્ધિ કેમ કહેવાય ? શાસ્ત્રના ન્યાયથી તા જેને ભાષા સમિતિ હોય તેનેજ ભાષાની શુદ્ધિ હેાય એમ જણાય છે તેમાં વ્યાકરણની જરૂરીઆત જણાતી નથી. કર્કશ, કઠોર, સાવદ્ય, પદજીને પીડા કે હિંસાકારી ઈત્યાદિ ભાષાના નહિ ખેલનારને ભગવતે ભાષા સમિતિવાળા હ્યા છે. માટે સત્ય અને સ જીવને હિતકારી ભાષા ખેલવી તે ભાષા શુદ્ધિ કહેવાય; તેમાં વ્યાકરણની, વિભકિતની, તદ્વેિત કે સમાસ વગેરેની કેવી રીતે જરૂર પડે ? અર્થાત ન પડે
પ્રશ્ન રત્નું—કેટલાક વૈયાકરણી એમ બેલે છે કે-વ્યાકરણ નદ્ધિ ભણેલો તે અંધ, શબ્દકોષના જ્ઞાન વિનાના તે બધિર ( બહેરા ) કાવ્ય ( પી ́ગળ ) જ્ઞાન વિનાના પંશુ (પાંગળા-પગ વિનાના ) અને તકશાસ્ત્રના જ્ઞાન વિનાના હોય તે મુ ંગા ગણણ્ય છે. તે વિષેના શ્ર્લોક આ પ્રમાણે છે, अव्याकृति भवेदधः, बधिरः कोष वर्जितः,
काव्यहीनो भवेत्यंगु र्मकस्तर्क विवर्जितः ॥ १ ॥
"
આ પ્રમાણે Àાક સહિત તૈયાકરણીએ ખેલે છે તેનુ” કેમ ?
ઉત્તમ વિષે વૈયાકરણી પાતાના બનાવેલા ગધેમાં ઘણીએ આબતે લખી ગયા છે અને વ્યાકરણ નહિ ભણનારા સૈદ્ધાંતિકે પર ધણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org