SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૫ પ્રશ્ન ૩૦ મું–સર્વ જીવના સમચે મુકાબલામાં અભવી ગણાય ઉત્તરસમ જીવની પૃચ્છામાં ઘણે ભાગે બહુળતાએ ભવી જીવની જ વ્યાખ્યાને સંભવ છે અને અભવીની વ્યાખ્યા ગૌણતામાં જોવામાં આવે છે. વિચારે કે સર્વ જીવની શક્તિ અને સત્તા સરખી માનીએ તે અભવીને પણ મોક્ષ હવે જોઈએ. તેમ તે કેઈ સૂત્રમાં જણાવ્યું નથી કે અભવીને મોક્ષ હોય. તે પછી અભવીને મૂળ સત્તામાં મહત્વ તફાવત છે કે તેને ત્રણ કાળમાં મેક્ષ નથી, તેને સિદ્ધની શકિતની પંક્તિમાં કેવી રીતે મૂકી શકાય ? પ્રશ્ન ૩૧ મું-શિષ્ય-અભવીને મિક્ષ નથી એમ તે સૌ કબુલ કરે છે. પણ સૂત્રમાં કહ્યા પ્રમાણે ભવ્ય જીવને તે મેક્ષ હોય, તે પછી સર્વ ભવ્ય જીવને સિદ્ધ સમાન ગણવાને માટે શું સમજવું ? ઉત્તરક્ષા અધિકારી ભવ્ય જીવજ છે, ભવ્ય જીવનેજ મોક્ષની પ્રાપ્તિ છે અને સિદ્ધ સમાન ભવ્ય જીવજ ગણાય છે. પણ શ્રી ભગવતીજી સૂત્રમાં જયંતીભાઈએ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં સર્વ ભવ્ય જીવ મેક્ષ જાશે પણ ભવ્યને વિરહ નહિ પડે, ભગવંતને આમ કહેવાનું કારણ એમ જણાય છે કે-શ્રી સમવાયંગજી સૂત્રમાં કહેલા ત્રણ ભેદમાંના ગ યા ભવ્યને જ મોક્ષની પ્રાપ્તિની શક્તિ અને સત્તા કહી છે. અભવ્ય અને સંસારસ્થ ભવ્ય જીવને આત્મ પ્રદેશે શક્તિ કે સત્તા છેજ નહિ. મોક્ષ પ્રાપ્ત થવાની છદ્ધિ તેની પાસે છેજ નહિ. તે પછી સિદ્ધની સાથે સરખામણી કરવી શા કામની ? હવે જ્યારે આપણે એમ માનીએ કે-જીવ માત્ર કર્મને સંગેજ મૂઢ બની અનેક પ્રકારનાં ભવ ભ્રમણ કરે છે–પણ તેજ જીવ જ્યારે કર્મ રૂપ મળથી છુટે થાશે-કર્મરૂપ મળની શુદ્ધિને પામશે ત્યારે તે પૈતન્ય સિદ્ધ સ્વરૂપ છે. આ વાક્ય સૌ કોઈને માન્ય છે, કમ મળથી શુદ્ધ થયેલા-કર્મથી દૂર થયેલા તેજ સિદ્ધ સ્વરૂપ કહેવાય, આ વાકય મિક્ષ પ્રાપ્ત ભવ્ય જીવને જ લાગુ છે. પણ ગાઢ કમેં કરી લેવાયેલાને ત્રણ કાળમાં કર્મનાં દળ બુટવાનાં નથી-જેની પાસે સત્તાએ પણ મેક્ષનાં સાધને નથી ત્રણ કાળમાં મુક્તિ પાસ કરવાની શકિત કે સત્તા નથી એવા છે જ્યારે સિદ્ધ સ્વરૂપી કહેવા અને અન્ય મતિયેનાં વાક્ય પર લક્ષ ખેંચી સૂત્ર વચનને બાધક આવે એવી ભાષાઓ બોલવી તે સિદ્ધાંતિકેનું કામ નથી. પ્રશ્ન ૩૨ મું–કેઈ એમ કહે કે-સિદ્ધ સ્વરૂપી આત્મા છે એ તે જૈનીઓનું વાકય છે તે અન્ય મતિઓને લગતું વાકય કેમ કહેવાય? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy