________________
૨૮૪
જૈન ધર્મના જીવ, આપ પરકા સબ જાને ; જૈન ધર્મ કે જીવ, બંધ અરૂ મોક્ષ પ્રછાને ; જૈન ધર્મ કે જીવ, હેય નિહ ચે બૈરાગી ; જૈન ધર્મ કે જીવ, સ્વાદ વાદી પરિત્યાગી ; જૈન ધર્મ કે જીવ જગ, અજરામર પદવી લહે; ભૈયા અનંત સુખ ભેગ, સુ આચારિજ ઈહિ વિધિ કહે. જે અરિહંત સે જીવ, જીવ સબ સિદ્ધ ભણી જે ; આચારિજ કુનિ જીવ, જીવ ઉવઝાય ગુણ જૈ ; સાધુ પુરૂષ સબ જીવ, જીવ ચેતન પદ રાજે ; સે તેરે ઘટ નિકટ, દેખી નિજ શુદ્ધ બિરાજે ; સબ જીવ દરબર્ન એકસે, કેવળ ગ્યાંન સરૂપમય ; તસ્ય ધ્યાન કરહુ હો ભવ્ય જન, જ્યૌ પાવહુ પદવી અખય. ૩.
- સવૈયા. એક જીવ દ્રવ્યમેં અનંત ગુન વિદ્યમાન, એક એક ગુનમેં અનંત શક્તિ દેખી ; ચાંનક નિહારી તે પાયાકો કહી નહી, લેક એ અલેક સબૈ હિમેં વિસેખી, દર્શનકો ઔર જ્ય વિકી તે વહુ જોર, છહૌ દ્રવ્ય ભિન્ન ભિન્ન વિદ્યમાન પેખી, ચારિતસૌ થિરતા અનંત કાલ થિર રૂપ, એસેહી અનંત ગુન ભૈયા સળે લેખી.
છપૈય. રાગ દેવ અરૂ મહ. નાંહિ નિજમાંહિ નિરખત; દર્શન યાન ચારિત, સુધ આતમ રસ ચખત; પર દર્વસૌ ભિન્ન ચિન્હ ચેતન પદ મંડિત; વેદન સિદ્ધ સમાન, સુદ્ધ નિજ રૂપ અખંડિત સુખ અનંદ જિહિ પદ વસત, સે નિસ સમ્યક મહત, ભૈયા વિન ભવિક જન, શ્રીજિનંદ ઈહિં વિધિ કહત. પ.
આ પ્રકારે તમામ શાસ્ત્રમાં સિદ્ધ અને જીવ સંબંધીના મુકાબલામાં આગેવાનપણું ભવ્ય જીવનું જ કહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org