SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ ઉત્તર-જૈનીએ સિદ્ધ સ્વરૂપી આત્માને માને છે તે કેવા પ્રકારના આત્માને ઉદ્દેશીને માનતા હશે તે સ્વરૂપ જાણ્યા વિના લાક પ્રવાહનાં વાકયાને અનુસારે ખેલતા સાંભળીએ છીએ. બ્રહ્મ પથીએ તમામ જીવને બ્રહ્મ રૂપ માને, વિષ્ણુ પ'થી તમામ જીવમાં વિષ્ણુની સત્તા માને, ખુદા પ'થી તમામ ખુદાની પેદાશ માને, અને ઇશુ પ`થી તમામ ઈશુના ઝુ ંપડાં માને, કોઈ કહે ભગવાન કરે તે ખરૂ, ઇશ્વરને એમજ ગમતુ' હશે, એ બધી ઇશ્વરની માયા છે, ખધામાં ઇશ્વરના અશ છે, તમામ જીવમાં ઇશ્વરની સતા છે, ઇશ્વર વિના એક પાંદડુ' ચાલતું નશ્રી, ઇશ્વર, ઇશ્વરની મરજી પ્રમાણે ગમે તેમ કરે, એ બધી ઇશ્વરની માયા છે, એ બધી હિરની લીલા છે, ખુદા પલકમે ડાય તેમ કરે. એવા લેાક પ્રવાહનાં ઘણાં વાકયમાં જૈનીએ પણ તણાતા જોવામાં આવે છે. અને એથી વિરૂદ્ધ વાકયેાના અવાજ કાઇના કÖપુટ પર પડે ત્યારે નવાઇ જેવા પણ ભાસે છે અને તેવાં વાકયે સાંભળવાને કેટલાક અરૂચી પણ ધરાવે એ બધી સૂત્ર વચનની શ્રદ્ધાની ખામી છે. ગમે તેમ હા, આ લેખકને કેઇ સાથે સબંધ નથી.પોતપોતાના મતને અનુસારે પોતાની માન્યતા મુજબ ગમે તેમ ખેલે; લૌકિક વાકય અંધ પાડયા પડે નિહુ અટકાવ્યા અટકે નહિ, માટે સૈદ્ધાંતિકોને સૂત્રના શ્રદ્ધાળુને તે સૂત્રનેજ આધાર છે અને સૂત્ર વચન કહે તેજ સત્ય છે. ભગવતના પ્રશ્ન ૬૩ મું—શ્રદ્ધાળુ-ભવ્ય, અભવ્ય, અને સિદ્ધ સંબંધમાં ઘણા દાખલા દલીલે અને ન્યાય યુક્તિથી જે આપે જણાવ્યુ તેમાં મારી ઘણી શંકાઓનું સમાધાન થઇ ગયું છે. તોપણ આ સબ ઘમાં કાંઇ પણ વિશેષ જણાવવા જેવું હેાય તે જણાવશેા ? ઉત્તર—હૈ ભાઈ ! કેટલીક એવી બાબતો હાય છે કે તે પ્રશ્ન ઉપરથીજ વિચારો ઉદ્ભવે છે. જયારે કાંઇ પણ જાણવાની ઇચ્છાએ છેવટનુ પ્રશ્ન કર્યું તે તે નિરર્થક ન જવા દેવાને માટે કાંઇ પણ ચેાગ્ય ઉત્તર દેવા જોઇએ તા જે આ ચાલતા વિષય ભવ્ય, અભવ્ય અને સિદ્ધની ઋદ્ધિના સંબંધને છે તે સંબંધે જાણવા યોગ્ય જે ન્યાય છે તે જણાવું છું. એક ચિત્તે સાંભળેા સમયે સંસારમાં જીવની રાશી રૂપ, સમયે પત્થરની ખાણું. તેના એ બે ભેદ, ભવ્ય જીવ અને અભવ્ય જીવ રૂપ, શુદ્ધ પત્થર અને કાલસાના પત્થરની ખાણ કોલસા રૂપ તે અભવ્ય જીવ, અને શુદ્ધ પત્થર રૂપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy