________________
કપ
(૬) ઠાણુગઠાણે ૪થે-ઉ. ૨ જે–રારિ મા ૧૦ સંસે છે, દિ અને સામે તિરિયા મે-તેમાં હાડકાનાથંભ સમાન માને કહ્યું.
(૭) ઠાણાગઠાણે ૧૦ મે–તા િાિ ગરબા - ", ", fry ઈત્યાદિ.
દશ પ્રકારે ઔદારિકની અસઝાય કહી છે તે એ કે-હાડકાં ૧, માંસ ૨ લેહી ૩, અશુચિ (મળમૂત્ર) ૪, મશાણભૂમિ પ, ચંદ્ર ગ્રહણ ૬, સૂર્ય ગ્રહણ ૭, ઉલ્કાપાત ૮, રાજ વિગ્રહ ૯, અને ઉપાશ્રયના અંદર પડેલું મૃતકલેવર ૧૦. આ દશ બેલમાં પહેલે બેલ અહિ શબ્દ હાડકા કહે છે.
(૮) પ્રશ્ન વ્યાકરણના પહેલા અધ્યયનમાં-આશ્રદ્વારમાં વિવિધ કારણે હિંસા કરે છે તેમાં આદિ કિંગ હડી-હાડ ને હાડની મજા અર્થ હિંસા કરનારા કહેલ છે.
(૯) તથા તેજ પ્રશ્ન વ્યાકરણ સૂત્રના પહેલા અધ્યયન-નારકીને– દિ પદાહ દ રોજ વાળા, હાડકા, સ્નાયુ, નખ, રેમ રહિત કહેલ છે.
(૧૦) શ્રી આચારાંગ સૂત્રના ભાષાન્તરમાં દશમા અધ્યયનમાં (બીજા સુતસ્કંધના પહેલા અધ્યયનમાં) પિંડેષણ અધ્યયને શરૂઆતમાં-કલમ (૫૨૪ મી) તેમાં કહ્યું છે કે-સાધુને કદિ કઈ જીવજંતુવાળ આહાર મળે ને તે શુદ્ધ ન થાય તેવું હોય તે પરિકવવાના પાંચ સ્થાનક કહ્યાં છે તેમાં બીજું સ્થાનક ગ િ િસિવા, હાડકાની શસિ-હાડકાના ઢગલામાં પરિઠવે કહેલ છે.
એ દશ દાબેલે સૂત્રની સાક્ષીએ-સૂત્રના મૂળ પાઠ અર્ફેિ શબ્દ હાડકા કો.
પ્રશ્ન પર મું–અ િશબ્દ હાડકા કહ્યા; એટલે અડિને અર્થ જેમ હાડકા બતાવ્યા તેમ અડિયને અર્થ ઠળિયા થાય છે, એ દાખલ કઈ સૂત્ર પાઠથી જણ તેમ છે? જે અહિયંને અર્થ ઠળિયા સૂવ પાડથી સાબીત થાય તે (૩૦)મી કલમની શંકા દૂર થાય.
ઉત્તર–સાંભળ-ફળાદિકના ધાવણમાં “અડ્ડિય’ શબ્દ ઠળિયા હોય તે તે પાણી સાધુને લેવું કલ્પ નહિ. તે સૂત્ર પાઠ–
શ્રી આચારાંગ સૂત્રના પિંડેણ અધ્યયનના આઠમા ઉદેશે કલમ (૫૯૯ મી) તેમાં કહ્યું છે કે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org