________________
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા.
નથન ઉત્તરાદ્ધ ભાગ ૮ મો.
પ્રશ્ન ૧ લું–સમકિતની પ્રાપ્તિ થવાવાળા જીવને અગાઉથી શું ગુણ ઉત્પન્ન થાય કે અમુક ગુણવાળા જીવ અવશ્ય સમતિના અધિકારી હોય? ઉત્તર–દિગંબર મતને એક ગ્રંથમાં લખ્યું છે કે
સવૈયા-૩૧ સે– भौथित निकंद होइ कर्म बंध मंद होइ, प्रकटै प्रकास निज आनंदके कंदकौः हितको दिठाव होइ विनैको बढाव होइ, ऊपजै अंकूर ग्यान दुतीयाके चंदको; सुगति निवास होइ दुर्गतिको नास होइ, अपने उच्छाह दाह करे मोह फंदको; मुख भरपूर होई दोष दूःख दुरि होइ,
રાતે જુન ચંદ્ર પર મુછો . ? અહિંયાં એમ જણાવે છે કે-સમક્તિની પ્રાપ્તિ થાવાવાળા જીવને પ્રથમ ભવસ્થિતિને પરિપકવ થાય, એટલે અંતે કડકડીની અંદર આવે, તેને કર્મને મંદ બંધ હોય એટલે એક કેડીકેડ સાગરોપમની અંદર તે પણ મંદ બંધ હોય એથી અધિક બંધ ન હોય. એવા જે સદા આનંદમાં જ રહે, સમકિત સન્મુખ થયેલા જેને હિતને દ્રઢાવ હોઈ, એટલે પિતાના ને પરના હિતચિંતક હોય; જેમ સસલાના જીવિતવ્યનું હિત મેઘકુમારના જીવે હાથીના ભાવમાં ચિંતવ્યું, એવા જીવેને હમેશાં વિનયની વૃદ્ધિ હેય બરડતા કે અકડાઈ ન હોય. એવા સરલ જીવને બીજના ચંદ્રમાની પેરે સમ્યફ જ્ઞાનરૂપ અંકુરે પ્રગટે. અને સુગતિમાં વાસ થાય, દુર્ગતિમાં જાય નહિ. ઉત્સાહ સહિત પિતાને આત્મા મેહનીય કર્મના અનાદિ ફડમાંથી મુકત થવા સંવેગરૂપ અગ્નિ વડે સાત પ્રકૃતિનું દહન કર-એટલે અન તાનુબંધીને ચેક ૪ ને દર્શન મહનીયની ત્રિક ૩ એ. સાત પ્રકૃતિ મૂળ મહનીય કર્મની, સમકિતને આવરણ કરનારી-દબાવનારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org