________________
૨૧૪
ઉત્તર–સાંભળો–ઉત્તરાધ્યયનના ૩૬ માં અધ્યયનમાં ગાથા ૨૬૪ (વાડીલાલ મોતીલાલ વાળું) મી તેમાં કહ્યું છે કે
नाणस्स केवलीणं, धम्मायरियस्स संधसाहुणं,
भाई अबण्णवाई, किचिसियं भावणं कुणइ. અર્થ—શ્રતજ્ઞાન કેવળી, ધર્માચાર્ય, ધર્મગુરૂ ચતુર્વિધ સંઘ (સાધુ સાધવી શ્રાવક શ્રાવીકા) અને સાધુએ સર્વથી માયા સેવનાર, કપટ ભાવે રમનાર અથવા માયા સહિત એ સર્વને અવર્ણવાદ બોલનાર નિંદા અવહેલણના કરનાર હોય તે કિલોમીષીની ભાવના કરનારો કહીયે-માયા સહિત નિંદાએટલે પ્રપંચી નિંદા-એટલે નિંદા કરે પણ દુનિયાને વંચવા દુનિયામાં ભલે ગણવા, કપટથી બોલે કે મને દાઝે છે એટલે મારે કહેવું પડે છે એમ ભલે થતું જાય અને નિંદા કરતે જાય તે માયા સહિત નિંદા કહેવાય તે કિલમિષીની ભાવના ભાવના કહેવાય, મરીને કિલમીષીપણાને પામે.
પ્રશ્ન ૮૬ મું–નિવની શ્રદ્ધાવાળા સાધુ સાધવી શ્રાવક શ્રાવિકા ભગવંતની આજ્ઞામાં ગણાય કે નહિં ?
ઉત્તર–નિવ ભગવંતની આજ્ઞામાં ગણાય તે તેની શ્રદ્ધાવાળા ભગવંતની આજ્ઞામાં ગણાય પરંતુ ભગવતીજી વગેરે સૂત્રમાં નિવ અને તેની શ્રદ્ધાવાળાને મિથ્યાવાદિ કહ્યા છે. અને અનંત સંસાર વધારનારા કહ્યા છે. એ ઉપરથી નિશ્ચય થાય છે કે- નિવની શ્રદ્ધાવાળા ભગવંતની આજ્ઞાન આરાધિક હોતા નથી. ભલે સૂત્રની વાત કરે પણ તેનું નિશાન તે તેની શ્રદ્ધા ઉપરજ હોય તેથી તેની દષ્ટી દેષ ભરેલી હોવાથી તે આજ્ઞાન આરાધિક થઈ શકતા નથી એમ સૂત્રના ન્યાયથી જણાય છે.
પ્રશ્ન ૮૭ મું—એક માયા સહિત નિંદા કરનાર આચાર સારે પળેઅને બીજાને પાસસ્થાદિક કહી નિંદે, પિતાના આચારના ગરવે કરી બીજાને પરાભવે એક એવે અને એક પાસ આચાર છેડે પાળે પણ પિતાની ભૂલને નિંદ, આત્માને દોષ ભાળે. આત્માને નિંદે તે બેમાંશ્રેષ્ઠ કેણ ?
ઉત્તર–ભગવતીજી તથા ઉત્તરાધ્યયન વગેરે સૂત્રમાં માયા સહિત નિંદાના કરનારને મિથ્યાત્વી કહ્યા છે, અને પાસë પિતાને દોષ જેનાર પિતાના આત્માની નિંદા કરનાર સમકિતી પણ હોય છે માટે નિવથી પાસ ચડીયાતે ગણાય એમ સૂત્રના ન્યાયથી જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org