SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ છે ત્યાંથી જાણી લેવા. નેમનાથ ભગવતે ગજસુકુમાર મુનિને બારમી ભિક્ષુની પડિમા (પ્રતિજ્ઞા) અંગીકાર કરાવી છે. એ ઉપરથી એમ જણાય . છે કે—ચાવીશે તી કરના સાધુઓની પ્રવૃત્તિમાં ભિક્ષુની ખારે પિંડમા અંગીકાર કરવાનુ. હાવુ જોઇએ. પ્રશ્ન ૩૪ મુ—જિનકલ્પી અને પડિમાધારી સાધુની કરણીમા શે। તફાવત ? ઉત્તર——જે પ્રમાણે દશાશ્રુતસ્કંધ સૂત્રમાં ડિમાધારી સાધુને બાવીશ એલ સહિત સવિસ્તર અધિકાર છે તેવા જિનકલ્પીને જુદો અધિકાર હોય એમ જણાતું નથી, અને સૂત્રમાં દરેક ઠેકાણે ભિક્ષુ, નિગ્રંથ અને પ્રતિજ્ઞાધારી સાધુઓના નામથીજ બન્નેને સાથે એળખાવ્યા હોય એમ જણાય છે. તે ઉપરથી એમ પણ સાવે છે કે જિનકલ્પી અને ડિમાધારી સાધુની કરણી ઘણે અંશે સરખી હોવી જોઇએ, અને તે એકલ વિહારી હાય છે. પ્રશ્ન ૩૫ મુ—શ્રી ભગવતીજીના બીજા શતકને પહેલે ઉશે ખધકજીએ ભિક્ષુની બારે ડિમાહી છે. પણ એકલા વિચરવાના અધિકાર ચાવ્યા જણાતા નથી તેનું કેમ ? ઉત્તર-એ વાત ખરી છે, પણ સૂત્રને ન્યાય જોતાં એમ જણાય છે કે-પડ, હજુર, તીર્થકર મહારાજના હસ્તે દીક્ષિત ભગવતની આજ્ઞા મુજબ ભગવંતની સાથે રહીને પિડમા વહી શકે, અને બાકીના માટે એ નિયમ જણાતા નથી તે તે સૂત્રના કલ્પ પ્રમાણે કરી શકે એમ જણાય છે. પ્રશ્ન ૩૬ મુ’——કેટલા ગુણુના ધણી ડ્રાય તે એકલે વિચરી શકે? ઉત્તર---ઠાણાંગજી સૂત્રમાં ૮મે ઠાણે કહ્યું છે કે આઠ ગુણના ધણી હાય તે એકલા વિચરી શકે-તે સૂત્ર પાઠ~~ अहाहिं ठाणेहिं संपन्ने अणगारे अरिहई एगल्ल बिहार पडिमं उबसं पजित्ताणं विहरित्तए तंजहासको पुरिसजाए १ सञ्चे पुरिसजाए २ मेहा-बीपुर सजाए ३ बहुस्सुए पुरिसजाए ४ सत्तिमं ५ अप्पाहिगरणे ६ fasi ७ वीर संपन्ने ८ ॥ ભાષા આડ સ્થાન કે સહિત અણગાર ચેાગ્ય હોય. એકલ વિહારની પ્રતિમા અંગીકાર કરી વિચરવાને તે કહે છે. શ્રદ્રાવત 1, સત્યવાદી ર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy