________________
૧૯૧
બુદ્ધિવંત ૩, બહુશ્રુત ૪, શક્તિવંત ૫, અલ્પાધિકરણી ક્રોધાદિ રહિત ૬, સ ંતોષવંત ૭, વીંવત ૮, એ આઠે ખેલ પુરૂષ તિના લેવા.
પ્રશ્ન ૩૭ મુ—ઉપરના પાઠ અને ભાષામાં તે સમુચે વાત કહી પણ વિસ્તારથી તેને અ કાંઇ સમજી શકાય તેવા છે ?
છે પણ
ઉત્તર——ટીકાવાળાએ વિસ્તારથી જણાવ્યુ તે પાઠ આ સ્થળે નાખતાં ગ્રંથ વધી ઝવાથી ભાવા રૂપે ટુકામાં નીચે પ્રમાણે જણાવવામાં આવે છે.
2
ભાવા —આઠ ગુણ યુકત સંપૂર્ણ અણુગાર પ્રતિમાધારી એકલ વિહારી સાધુ જિનકલ્પી ચાગ્ય હોય તે એકલ વિહારી પણે ગ્રામાનુગ્રામ પ્રત્યે વિચરી શકે, તે નિશ્ચે પ્રતિમાવ'ત અભિગ્રહ ધારી એકલ વિહારની પડમા જિનકલ્પીની પડિમા માસિકાદિક ભિક્ષુની પ્રતિમા તેમની ઉપસ ́પદા, (તેમના આચાર) અંગીકાર કરીને એકાકીપણે વિચરી શકે તે આ ગુણના ધણી હાય તે કહે છે.
(૧) શ્રદ્ધાવંત પુરૂષ-તત્ત્વની શ્રદ્ધા, આસ્તિક, સમ્યકત્વ ચારિત્રવત પુરૂષ જાત, સ્ત્રી જાત નહિ ) ( તમામ પદે એમ સમજવુ' ) (૨) સત્યવાદી-જેવુ ખેલે તેવું પાળે. (૪) બુદ્ધિવંત,,-શ્રત ગ્રહણ શકિત મર્યાદા ત.
(૪) બહુશ્રુત,-જઘન્ય નવ પૂર્વની ત્રીજી આચાર વસ્તુ સુધી અને ઉત્કૃષ્ટા કંઇક ઉણા દેશ પૂર્વ સુધી ભણે.
(૫) શકિતવંત,- સમ†-જિનકલ્પી તુલ્ય તપશ્યા, સત્યપણુ, શ્રુત, (જ્ઞાન), એકલ વિહાર અને બળ, પરાક્રમ ઇત્યાદિ જિનકલ્પાની બરાબર પડિવજે અગીકાર કરી વિચરે.
(૬) અલ્પાધિકરણી, અલ્પ અધિકરણ નિષ્કલહ ક્રોધાદિ રહિત. (૭) કૃતિમ ત,-અનુકુળ પ્રતિકૂળ પરિસહ ઉપસ સહે, અથવા સતાષવ ત
(૮) વીવ ́ત, શરીર તથા આત્મ શિતવત
આ આઠ ગુણના ધણી હાય તે જિનકલ્પી તથા પિડેમાધારી સાધુ એકલ વિહારી પણે વિચરી શકે.
પ્રશ્ન ૩૮ મું.—આક્ષેત્રે-આકાળમાં ઉપરના ગુણ યુકત એકલ વિહારી સાધુ હોવા સ`ભવ ખશ કે કેમ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org