________________
૧૯૨
ઉત્તર–સૂત્રને ન્યાય જતાં સંભવ નથી. જિનકલ્પી તથા પડિમાધારી વગેરે એકલ વિહારી મુનિઓને માટે જયાં જ્યાં અધિકાર ચાલ્યું છે ત્યાં ત્યાં માત્ર એકજ પાત્ર ચાલેલ છે. એટલે વસ્ત્રની મર્યાદા એકથી માંડી ત્રણ સુધી અગર નગ્નભાવ તથા કટીબંધ એબ ઢાંકવા માટે આચારાંગ સૂત્રમાં કહેલ છે, પરંતુ પાત્ર તે એકજ કહેલ છે. આ ઉપરથી એમ જણાય છે કે-જિનકલ્પી, વખતે કરપાત્રી હોય કે-એકલ પાત્રી હોય પણ પડિમાધારીને માટે ઘણું કરી એક પાત્રને કલ્પ હોવો જોઈએ. આ ઉપરથી એમ નિર્ણય થાય છે કે–તેવા પુરૂષે આ ક્ષેત્રે આ કાળમાં હેવા સંભવ નથી.
પ્રશ્ન ૩૯ મું–તે તેને માટે સૂત્રમાં કાંઈ ખુલાસે છે ખરે કે સૂત્રમાં કહ્યા પ્રમાણે એકલ વિહારી અમુક વખતેજ હોય ?
ઉત્તર–આચારાંગ સૂત્ર શ્રત સ્કંધ બીજે અધ્યયન પાંચમે-ઉદેશે ૧ લે-પાંચ બેલને ધણી એકલ વિહારી થઈ શકે. તે એક વસ્ત્ર અને એક પાત્ર ધારી હેય. તે સુત્ર પાઠ:–
जे णिग्गंथे तरुणे १ जुगवं २ बलवं ३ अप्पायंके ४ थिर संघयणे ५ सेएगंवत्थंधारेज्जाणो बितियं -
અર્થ – જિ. જે નિર્ગથ સાધુઃ ત. તરૂણે-જોબનવંત ૧ . જુગવંત કહેતા ત્રીજા ચેથા આરાને જન્મ્યા હોય તે ર-ન.બલવંત-સમર્થ હાય ૩ ૪. નિગી-રગ રહિત ૪ થિ સ્થિરસંઘયણ- દઢકાય વૃતિ એહવે સાધુ વજઝાષભનારાય સંઘયણને ધણી પ એવા પ બેલ સહિત જે સાધુ ૨ કે'તાં તે . એક વસ્ત્ર ધારે-રાખે-પહેરે પરંતુ તે બીજું ન ધારે ન રાખે.
આ સંબંધી વધારે વિવેચન પરંપરાના વિસ્તારવાળા ટબાના પર્યાયથી જાણવું. છઠ્ઠા અધ્યયને પણ ઉપર કહેલા પાંચ બેલના ધણીને એક પાત્ર રાખવું ક૯પે, એટલે એ (૫) બેલને પણ એક વસ્ત્ર ને એક પાત્ર રાખવા સમર્થ અન્ય સાધુ સાધવી કલ્પ પ્રમાણે રાખે.
પ્રશ્ન ૪૦ મું–માત્ર એકજ પાત્ર કોણ રાખી શકે ?
ઉત્તર–આચારાંગ વ્યુત સ્કંધ બીજે અધ્યયને ઉદ્દેશે પહલે બાબુવાળા છાપેલ પાને ૧૨મે તરૂણાદિ પાંચ બેલના ધણને એક પાત્ર રાખો કહ્યો છે તેમાં જિનકલ્પીકાટિ પ્રતિમધર આશ્રી કો છે. તત્વ ટીકા
जिन कल्पी कस्तुयथा प्रतिज्ञमेव धारयेन्न तत्रापवादोस्ति.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org