________________
!
૧૯૩
આના પરમાર્થ એ છે કે જિન કલ્પી સાધુ તથા ડિમાધારી પ્રતિજ્ઞાવત એક વસ્ત્ર કે એક પાત્ર રાખે તે પણુ અપવાદ માગે રાખે ઉત્સગે તે તેના પણ નિષેધ.
પ્રશ્ન ૪૧ મુ’—ઉપર કહેલા પાંચ મેલના ધણી એકલ વિહારી થઇ શકે તેમાં બીજો ખેલ જે જીવ ' કહ્યો તેનો શો અર્થ ? ઉત્તર—તેને અથ ટીકાકાર એ પ્રમાણે કરે છે કે:
,
'जुगवं ' तियुगं सुपम- दुष्षमादिः काल विशेष स्तत् प्रशस्तं विशिष्ट बलहेतु भूतं यस्यास्त्य सौ युगवान्.
આના પરમાર્થ એ છે કે-ઝુગવ યુગવાન યુગમાં જન્મેલા એટલે યુગ શબ્દે ત્રીજે ચેથા આરે લેવા એટલે ચાથા આરાના જન્મેલા ડાય તે એકલ વિહારીની જનકલ્પી પ્રમુખની પ્રતિજ્ઞા અ’ગીકાર કરી શકે. પાંચમા આરાના જન્મેલાના એકલ્પ નથી.
પ્રશ્ન ૪૨ મું—જિનકલ્પી પાંચમા આરામાં નહેાય એવા કેઇ દાખલા છે?
ઉત્તર-એ વિષેના પ્રથમ દાખવે સૂત્રના ન્યાયથી અપાઇ ગયા છે કે—પરિહાર વિશુદ્ધ ચારિત્ર, તીર્થંકર યા તીર્થંકરના હસ્તદ્દીક્ષિતના શિષ્યાથીજ અંગીકાર થાય છે, તે અપેક્ષાએ ચેાથા આરાના જન્મેલા ચાથા આરામાં અથવા પાંચમાં આરામાં જિનકલ્પી એકલ વિહારી થઇ શકે. તે અપેક્ષાથી શાસ્ત્રમાં કહ્યું છે કેઃ—ભરત ક્ષેત્રમાં પચમ કાળમાં જખુ સ્વામી પછે ૧૦ બેલ વિચ્છેદ ગયા તે કહે છે.
૧ પરમાધિજ્ઞાન, ૨ મનઃવજ્ઞાન, ૩ કેવળજ્ઞાન, ૪ પુલાકનિય ડો, ૫ આહારક લબ્ધિ, દક્ષાયક સમક્તિ, ૭ જિનકલ્પી સાધુ, ૮ પરિહાર વિશુદ્ધ ચારિત્ર, ૯ સૂક્ષ્મસ પરાય ચારિત્ર, ૧૦ યક્ષાક્ષાત ચર્ચારિત્ર.
એ દશ એલ જખુ સ્વામી પછી વિચ્છેદ ગયા તેનુ કારણકે તે ચોથા આરાના જન્મેલા પાંચમાં આરામાં હયાતી ધરાવતા હાય ત્યાંસુધી રહેવા સંભવ છે. પછી વિચ્છેદ જાય એમ શાસ્ત્રથી જણાય છે.
પ્રશ્ન ૪૩ મું~એકલ વિહારી જિનકલ્પી અથવા ડિમાધારીજ હેય કે બીજા પણ હેાય ખરા ?
ઉત્તર---ખીજા હાવાનો સંભવ છે. પ્રત્યેક યુદ્ધ એકલ વિહારી હાય. નમિરાજ ઋષિ કરક’ડુ પ્રમુખ તેમજ કઇ અવધિજ્ઞાની તથા જાતિ સ્મરણ
૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org