SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫ ઉત્તર—હાજી સાંભળેા શ્ર્લોક. आचार वस्त्रं जल गालितेन, सत्य प्रसन्न क्षम शीळनेन; ज्ञानांबुना स्नाति नरोहि नित्यं, किं तस्य भूय सलिलेन कृत्य ॥१॥ આચારરૂપી વસ્ત્ર વડે જળને ગાળવુ. તે આચાર કયા અને જળ કયું ? કે સત્ય, પ્રસન્ન, ક્ષમા અને શીલરૂપી આચાર વડે જ્ઞાનરૂપી જળને ગાળીને જે મનુષ્યા નિત્ય સ્નાન કરે તેને નદી વગેરે જળના સ્નાનની શી જરૂર છે ? તે સ્નાન તેને શા માટે કરવું જોઇએ. અર્થાત્ જ્ઞાન જળથી સ્નાન કરવું એજ ત્યાગીઓને માટે શ્રેષ્ઠ છે. પ્રશ્ન ૨૯ મુ-કાઈ એમ કહે કે શાસ્ત્રમાં નાનાને મનૃત્યનો કહેલ છે તેા જળ સ્નાનથી કમ મળના ત્યાગ કેમ ન થાય ? ઉત્તર-આ વિષે શિવપુરાણમાં કહ્યુ છે કે नोदक लिन गात्रोपि, स्नान इत्येन शुध्यते; સનાનો સ્રોમઃ નાન:, સેવાધાન્વંતર: શુત્તિ. ॥॥ મલિન ગાત્ર પણ જળ વડે કે સ્નાન વડે શુદ્ધ થતાં નથી તેા કમ મળની શુદ્ધિ—કમ મળનો ત્યાગ થાયજ કયાંથી ? કર્મ મળ ત્યાગ કરવાને ખરૂં સ્નાન તે ઇંદ્રિયાનું દમન કરવું તેજ છે. તે સ્નાનથી બાહ્યાભ્યતરની શુદ્ધિ શુચિ થાય છે. न मृतिका नैवजलं, नाप्यग्निः कर्म्मशौधनः, शौधयंति बुधाकर्म, ज्ञानध्यान तपो जलैः ||२|| કૃતિકા, જળ અને અગ્નિ વડે કર્મનું શોધન થતું નથી અર્થાત્ જળ સ્નાનાદિકથી કર્મીનુ ટળવાપણું એટલે આત્મની શુદ્ધિ થતી નથી. કનુ શોધન એટલે આત્મની શુદ્ધિ કરવાને જ્ઞાની પુરૂષા જ્ઞાન, ધ્યાન અને તપ રૂપ જળનું જ સ્નાન બતાવે છે. ક મળનો ત્યાગ કરનાર પવિત્ર પાણા તા જ્ઞાન, ધ્યાન ને તપજ કહેલ છે. ( ઇતિ શિવપુરાણે ) પુરાણ સાર ડુંડીમાં. Jain Education International પ્રશ્ન ૩૦ મુ~સ્નાન કરવાથી નિર્મળ થવાય કે નહિ ? ઉત્તર---આદિત્ય પુરાણમાં તેા ચોકખું કહ્યું છે કે अत्यंत मलिनो देहा, देही चात्मात्म निर्मलं उभयोरंतरं ज्ञात्वा, कस्वशाचं विधीयते ॥ १ ॥ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy