________________
૪૬૧
પ્રશ્ન ૬૪ મું–કુકકુડ શબ્દ વનસ્પતિની જાતિમાં ઔષધીમાં વેધક શાસ્ત્રમાં કહ્યો હોય તે તે પણ જણાવશે ?
ઉત્તર—સાંભળે-ઉપર કહેલા વૈદ્યક ગ્રંથમાં નિચે પ્રમાણે છે – પાને ૪પ૬ મે-ગુજરાતીમાં--કુકડેલ કહી છે. પાને ૪૬૫ મે–વનસ્પતિની જાતિમાં-(લાલ મુગ) કહેલ છે. હિંદીમે
પાને પ૧ મે-હિંદી ભાષામેં–લાલમરગા-એ એક જાતની ઔષધી છે. (વનસ્પતિની જાતિ છે.)
પાને ૬૫૫ મે-ગુજરાતિમાં-અરિઠા-તેલંગ ભાષામાં કુકડ કહેલ છે.
પાને ૮૫૦ મે-એટીગણ નામની શાકની વનસ્પતિમાં-કુર્કટ, કુકુટનામ કહેલ છે.
ઉપર કહ્યા પ્રમાણે કપોત, માં અને કુકકુડ ત્રણે તિર્યંચ પચંદ્રિયનાં નામે વનસ્પતિની જાતિમાં ઔષધીરૂપે વૈદ્યક શાસ્ત્રમાં કહેલ છે. તે ઉપરાંત વૈદ્યક શાસ્ત્રમાં મનુષ્ય તિર્યંચનાં નામની ઔષધીઓ વનસ્પતિની જાતિમાં પુષ્કળ કહેલ છે તેમજ શ્રી પન્નવણાજી સૂત્રમાં પણ વનસ્પતિના અધિકારે મનુષ્ય તિર્યંચ અને બીજા હાલતા ચાલતા ત્રસ જીવેનાં નામે વનસ્પતિઓ કહેલ છે.
પ્રશ્ન ૬૫ મું–પન્નવણાજી સૂત્રમાં મનુષ્ય તિર્યંચ અને ત્રસ જીવનાં નામે વનસ્પતિ કઈ કઈ કહી છે તે જણાવશે?
ઉત્તર–સાંભળે-શ્રી પન્નવણજી સૂત્રમાં પદ પહેલે વનસ્પતિના અધિકાર મનુષ્ય તિર્યંચ વગેર ત્રસ જીનાં નામ કહ્યા છે તે.
(૧) વૃક્ષની જાતિમાં-પુ નીવ-પુત્ત જીવ તા-પુત્રને જીવ કહેવાય અને પત્ર શબ્દ મનુષ્યની જાતિમાં હેય.
(૨) TIકવ–નાગ વૃક્ષનાગ તે સર્પ જાતિમાં હોય છે. એ એગડિયાની જાતિમાં કહ્યું-હવે બહુ બીયાને જાતિમાં કહે છે.
(૩) મારિજ-બિજેને કહેલ છે ને માતા તે મનુષ્ય તિર્યંચને હોય.
(૪) વિ -બિલ્લાને કહેલ છે ને તેને અર્થ બિલાડી પણ થાય. એ વૃક્ષની જાતિમાં ચાર નામ કહ્યાં-હવે ગુછાની જાતિ કહે છે.
(૧) ગુરઝ તુક્ષ-વનસપતિ છે અને પુરૂષનું નામ પણ હે છે. (૨) માર્જિાય-માતુલિંગી-વનસપતિ. બાકી પૂર્વવતું—
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org