________________
४६०
કહેવાથી જાણે છે ? સિંહાએ કહ્યું કે ભગવંતના કહેવાથી જાણું છું. રેવતીએ તે પાક શુદ્ધ નિર્દોષ લહેરાવ્યો તે વખતે દેવતાનું આઉખું અને પરીત સંસાર કર્યા. વિજયગાથા પતિની પેરે.
ઉપર પ્રમાણે વૃદ્ધોનું કથન ચાલ્યું આવે છે ને તે વાત ન્યાયમાં પણ આવે છે. વૈદ્ય લેખકોને પૂછતાં ઉપરની બે ચીજો ઉદરના રોગ ઉપર અકસીર દવા છે. ઝાડાની વ્યાધિ, લોખંડવાળ, દાઘજવર વગેરે ઘણું રોગને મટાડનાર છે, અને જઠરાને પ્રદિપ્ત કરનાર છે ને વાયુને હઠાડનાર છે, એટલે તેને પાક ઘોડાના ઉપગમાં પણ વધારે આવે છે, એમ વેદ્ય લેકના મત લેતા મહાવીર ભગવાનને માટે આ પાક સાબીત થાય છે.
પ્રશ્ન દ૨ મું–જેમ માર કડએ અને કુકકુડ માંસને અર્થ વનસ્પતિની જાતિમાં બલ્લીને અને કુકકુડવેલને ઔષધીને કર્યો તેમ કત શબ્દ વનસ્પતિમાં ઔષધીના અધિકારમાં કોઈ ઠેકાણે નીકળે છે?
ઉત્તર–હા, છ, સાંભળો– “શાલિગ્રામ નિઘંટુ ભૂષણમ” એ નામના વૈદક શાસ્ત્રમાં પાને ૪૪૭ મે–ખડભરામી નામની ઔષધીમાં-ધણ નામ કહ્યાં છે તેમાં-પત વેગા, અને કપત વંકા, એ બે નામની વનસ્પતીની ઔષધી કહી છે.
માટે કપત શબ્દ કપત પક્ષી, માં શબ્દ બિલાડી, અને કુકકુડ શબ્દ કુકડે પક્ષી એ અર્થ નહિ લેતાં એ ત્રણે વસ્તુ ઓષધીની વનસ્પતિની જાતિમાં વૈદ્યક શાસ્ત્રમાં કહેલી છે, માટે સૂત્રમાં આવા શંકાવાળા શબ્દો ઉપરથી કેઈએ ખરી તપાસ કર્યા વિના અભિપ્રાય આપી દે નહિ.
પ્રશ્ન દદ મુ–માર અને બીલાડીને એકજ અર્થ થાય છે તે તે નામની ઔષધી વનસ્પતિની જાતિમાં કઈ વૈદ્યક શાસ્ત્રમાં કહી છે? હોય તે બતાવશે?
ઉત્તર-સાંભળે- “શાલિગ્રામ નિઘંટુ ભૂષણમ વૈદ્યક ગ્રંથમાં પાને ૧૧ મે-ગંધ માંજર વીર્ય–કપૂર વર્ગમાં એ એક ઔષધીનું નામ છે.
પાને ૧૨૧ મે-ચિતા નામની વનસ્પતિને-માર-કહેલ છે. પાને ૭૨૧ મે-ગંધકને-બેલ-કહેલ છે. પાને ૮૦૪ મે-ઉડદન–બલિ-કહેલ છે.
પાને ૯૨૫ મે-ગુજરાતીમાં-માંદડાની બલી-તેના નામમાં ભૂમિછત્ર કહેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org