________________
૪૧૨
પ્રશ્ન ૯૦ મું—મ ધકજીએ ખારમી પિડમા આદરી તેને ત્રણ ગુણ માંહેલા ગુણ ઉત્પન્ન ન થયા તેનુ' શું કારણ ?
ઉત્તર—-ઉત્કૃષ્ટ પરીસહ સહે તેને ત્રણ ગુણ માંહેથી એક પણ ગુણ ઉત્પન્ન થવા કહ્યુ છે–મઝમને ત્રણ ગુણ માંહેલી ભજના છે. ખ`ધકજીને કદાપી કોઇ ગુણ ઉત્પન્ન થયા હશે પણ તે સંબધે કાંઇ સિદ્ધાંતમાં કહ્યુ નથી. પણ અનંત કર્મીની નિર્જરા થઇ એજ મેટો ગુણ જાણવા. વળી આરાધિક થયાં એથી વિશેષ ગુણ શું જોવે ? એજ મેટો ગુણ છે.
પ્રશ્ન ૯૧ મુ~સૂક્ષ્મ માર્યાં મરે નહિ તે તેની ક્રિયા કેમ લાગે ? ઉત્તર—સૂક્ષ્મ માર્યાં મરે નહિ પણ તેના પચ્ચખાણ ન હોય તે તેની અવ્રતની અપેક્ષાએ તથા ઔદારિક શરીરની પાંચ ક્રિયા લાગે તે અપેક્ષાયે પ્રાણાતીપાતની ક્રિયા લાગવા સંભવ છે. અને દેવતા નારકીને પણ એજ પ્રમાણે ભગવતીજી શતક ૮ મે-ઉદ્દેશે ૬ તથા સુયગડાંગજીના બીજા શ્રુતસ્કંધમાં દરેક જીવને અત્રતની ક્રિયા લાગવી કહી છે.
પ્રશ્ન ૯૨ મુ——ચક્રતુર્તિ તમિશ્ર ગુફામાં ને ખગ્લેંડ પ્રયાત ગુફામાં ૪૯-ઓગણપચાસ-માંડલા ૫૦૦ પાંચસે ધનુષ્ય પ્રમાણ કરે છે તે કયા આંગુલના ધનુષ્ય સમજવા ?
66
ઉત્તર--- શ્રી જૈન ધર્માંપ્રકાશ ” પુસ્તક ૪ મુ–અક ૩ જો—જેઠ સવત્ ૧૯૮૦-પૃષ્ઠ ૮૦ મેથી પ્રશ્નોત્તર લખ્યા છે તેમાં ઉપરના પ્રશ્નના ઉત્તરમાં લખ્યુ છે કે-ચક્રવર્તિ ઉત્સેધાંશુળના ૫૦૦ ધનુષ્ય પ્રમાણ માંડલા કરે એમ ક્ષેત્ર સમાસમાં કહ્યું છે. ઇતિ.
પ્રશ્ન ૯૩ મું—રાત્રિનું પ્રતિક્રમણ કરનારને છઠો આવશ્યક જે પચ્ચ ખાણને કહ્યો તો તે ઠેકાણે શેના પચ્ચખાણ કરવા ?
ઉત્તર--રાત્રિનું પ્રતિક્રમણ કરનાર ( શ્રાવક ) ને પચ્ચખાણને ઉચ્ચાર કરતાં પહેલાં સચિત્તાદિ ચૈાદ નિય લેવા જોઇએ. ( શ્રદ્ધવિધિ )
પ્રશ્ન ૯૪ —રાત્રિના પ્રતિક્રમણમાં છેવટના કાઉસગ્ગ શેનેા કરવા ? -બાર પ્રકારના તપની ચિંતવણાના કાઉસગ્ગ કરવા.
ઉત્તર
=
પ્રશ્ન ૯૫ મુ—કાઉસગ્ગમાં તપની ચિંતણા કેવી રીતે કરવી ? ઉત્તર——ઉપર કહેલા “ શ્રી જૈન ધર્મ પ્રકાશ ” માં પ્રશ્નોત્તરમાં લખ્યુ છે કે--સવારના રાઇ પડિમણામાં છઠ્ઠા આવશ્યકના પ્રાર ભના જે કાઉસગ્ગ કરવાના છે તેમાં તે દિવસે શુ તપ કરવા તે ચિંતવવાનુ છે તે ચિંતન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org