________________
૧૮૫
ચારિત્રના કલ્પ જાવજીવ સુધીના છે, અને પહેલા છેલ્લુા તીર્થંકરના સાધુને સામાયિક ચારિત્રના કલ્પ ત્રણ પ્રકારને. એક છ દિવસના, બીજો ચાર માસના ને ત્રીજો છ મહિનાના. એટલે પ્રથમ સામાયિક ચારિત્ર ઉપર્યા બાદ સાત દિવસે ચાર મહિને, અને છેવટે ૭ માસે તે અવશ્ય છે— પસ્થાપનીય ચારિત્ર અદરાવવુ જોઇએ, એ પહેલા છેલ્લા તી કરના સાધુના કલ્પ.
આ વિષે ઠાણાંગજીને ડાળે ૬ –બાજીવાળા છાપેલ પાને ૪૩૦ મ ટીકામાં કહ્યું છે કે:
कप्प ठिईत्यादि || कल्पस्य कल्पाद्युक्तसाध्वा चारस्य सामायिक च्छेदो पस्थापनियादेः स्थिति मर्यादा कल्पस्थितिस्तत्र सामायिक कल्प स्थितिः सिज्जायर पिंडेया १ चाउज्जामेय २ पुरिसजेद्वेय ३ किकम्मस्य करणे ४ चत्तारि अवद्वियाकप्पा || १ || सामायिक साधुनां अवश्य भाविन इत्यर्थ आचेलक १ देसिय २ समडिकमणेय ३ रायपिंडेय ४ । मासं ५ पज्जोसवणा ६ छप्पे अणवट्टिया कप्पा || १ | नावश्यं भाविन इत्यर्थः
અહિંયાં સામાયિક ચારિત્રના એ ભેદ પાડ્યા. એક અવસ્થિત કલ્પવાળા અને બીજા અનવસ્થિત કલ્પવાળા તેમાં અવસ્થિત કલ્પવાળા વચલા આવીશ તીર્થંકરના સાધુના સામાયિક ચારિત્રના કલ્પ અવસ્થિત— કાયમના ટીકામાં કહેવા ચાર મેલ સહિત અવશ્યને કહ્યો.
અને ખીજા અનવસ્થિત કલ્પવાળા સામાયિક ચારિત્રીયા પહેલા છેલ્લા તીર્થંકરના સાધુ ટીકામાં કહેલા છ ખેલ સહિત પણ અવશ્ય ભાવિ નહિ—તેને સાત દિવસે-ચાર માસે કે છેવટે છ માસે છેદેપસ્થાપનીય ચારિત્ર અવશ્ય આદરવુ જોઇએ, માટે એ બીજો ભેદ કહ્યો.
એ પ્રમાણે સામાયિક ચારિત્રની કલ્પ સ્થિતિના બે ભેદ કહ્યા. પ્રશ્ન ૧૭ મુ’છેદ્રોપસ્થાપનીય ચારિત્રની કલ્પ સ્થિતિ કેવી રીતે હોય? ઉત્તર તે પણ ઉપરની ચાલતી ટીકામાં કહ્યું છે કે
छेदोपस्थापनीय कल्पस्थिति : आचेल १ कुदेसियर सेज्जायर ३ पिंड ४ किकम्मे ५ वय ६ जेठ ७ पडिकमणे ८ मासं ९ पज्जोसवण-कप्पे १० ।। १ ।। एता निच तृतीयाध्ययनवत् ज्ञेयानि ।।
એ પ્રકારે દશ ખેલ સહિત છેદેપસ્થાપનીય ચારિત્રની કલ્પ સ્થિતિ કહી. અને ત્રીજા અધ્યયન પ્રમાણે જાણવુ કહ્યું તે ઘણું કરી દશવૈકાલિક
૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org