________________
૧૮૬
સૂત્રમાં ત્રીજા અધ્યયનમાં સાધુ મુનિરાજને બાવન અનાચરણ કહ્યાં છે. તે વરજીને ચાલવું એમ ટીકાકારનો અભિપ્રાય છેદેપસ્થાપનીય ચારિત્રવાળાને વિશેષ કરીને કલ્પ હોય એમ જણાય છે.
પ્રશ્ન ૧૮ મું—પરિહાર વિશુધ્ધ ચારિત્રની એ પ્રકારે કલ્પ સ્થિતિ કેવી રીતે હાય ?
ઉત્તર-—તે વિષે પણ ટીકામાં એ પ્રમાણે કહ્યુ છે કે:
निव्विस माण कप्पsिs निव्वि कप्यइति । परिहार विशुद्धि कल्प माना निर्वि समानका यै रसोव्यूढस्ते निर्विष्टास्तेषां या स्थितिर्मर्यादा सा तथा तत्र परिहारिय छम्मासे तहअणुपरिहारियाविछम्मा से कष्पद्विओ छम्मासे ते अट्ठार सविमासत्ति || १ ||
આ વિષેના વિશેષ ખુલાસા આ ચાલતા અધિકારમાં આગળ પર આવશે ત્યાંથી સમજી લેવુ.
પ્રશ્ન ૧૯ મુ’—જિન કલ્પીની કલ્પ સ્થિતિ કેવી રીતે હોય ? ઉત્તર-—જિન કલ્પીની કલ્પ સ્થિતિ ટીકામાં આ પ્રકાર કહી છેઃ
तथा जिन कल्प स्थितिः गच्छम्मिउनिम्माया धीराजाय गरिय परमत्था अग्गह जोग अमिग्गहे उविंति जिणकप्पिय चरिति ॥ १ ॥ एवमादिका अग्गजोग अभि गति कासाचित् पिण्डेषणानामग्रे हे योग्यानां चामिग्र अनयैव ग्राद्यमित्येवंरूपे गृहीत परमार्था इत्यर्थः
એ જિન કલ્પીને અભિગ્રહ વિશેષ જણાવ્યે આ વિષે વિશેષ વ્યાખ્યા આગળ પર જણાવવામાં આવશે ત્યાંથી સમજી લેવુ.
પ્રશ્ન ૨૦ મુ—સ્થવિર કલ્પીની કલ્પ સ્થિતિ કેવી રીતે હાય ? ઉત્તર—સ્થવિર કલ્પીની કલ્પ સ્થિતિ ટીકાકાર એ પ્રમાણે જણાવે
છે કે
स्थविर कल्प स्थिसिः संयम करणुज्जोया उज्जानिप्पायग १ नाण दंसणचरिते दीहाउ १ बुड्ढावासे वसहीदो से हिय विमुक्का ॥१॥ इत्यादिar se कल्प स्थितिर्महावीरेण देशितेति ||
આ છ પ્રકારે ટીકામાં સાધુના કલ્પનું સ્વરૂપ જણાવ્યુ. પ્રશ્ન ૨૧ મુ’- પાંચમા આરામાં કેટલા કલ્પ લાભે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org