________________
૧૮૭
ઉત્તર-છ પ્રકારની કલ્પ સ્થિતિ કહી, તેમાં પાંચમાં આરાના જન્મેલાને તે ત્રણ પ્રકારની કલ્પ સ્થિતિ હોય છે. એટલે પાંચમા આરામાં સામાયિક ચારિત્ર, છેદેપસ્થાપનીય ચારિત્ર, અને સ્થવિર કલ્પ એ ૩ કલ્પ લાભે અને પરિહાર વિશુદ્ધના એ કલ્પ અને જિન કલ્પ એ ત્રણના આ કાળમાં વિચ્છેદ ગયેલ છે.
પ્રશ્ન ૨૨ મુ’~એકલ વિહારીપણુ કોઈ સાધુને અંગીકાર કરવું હાય તા તે થઇ શકે કે કેમ ?
ઉત્તર——તેનાં અનેક કારણા છે. (૧) એક જિન કલ્પી એકલ વિહારી (૨) બીજા પિડેમાધારી એકલવિહારી તથા અભિગ્રહધારી એકલ વિહારી. આ બન્ને સૂત્રના ન્યાયે એક્લા વિચરી શકે.
પ્રશ્ન ૨૩ મું—જિન કલ્પી તથા ડિમાધારી એકલ વિહારીમ શે। તફાવત ?
ઉત્તર-જિન કલ્પીપણું જેને અ'ગીકાર કરવુ. હેાય તેને પરિહાર વિશુદ્ધ ચારિત્ર અંગીકાર કરવુ જોઇએ. એટલે સ્થવિર કલ્પીમાંથી એટલે સંપ્રદાયમાંથી ગુરૂની આજ્ઞા માગી નવ જણા નીકળી એકને આચાર્ય સ્થાપે, ચાર જણા તપશ્ચર્યા કરે, ચાર વૈયાવચ્ચ કરે. એ પ્રમાણે છ મહિના સુધી તપશ્ચર્યા કર્યા બાદ તે વૈયાવચ્ચમાં જોડાય, અને વૈયાવચ્ચવાળા છ મહિના તપશ્ર્ચર્યામાં જોડાય, અને તેમની હદ પૂરી થયે આચાર્ય જી તપશ્ચર્યામાં જોડાય. એ પ્રમાણે ૧૮ મહિનામાં પરિહાર વિશુદ્ધ ચારિત્રના તપ કાળ પૂરા કરે.
પ્રશ્ન ર૪ મું --પરિહાર વિશુદ્ધ ચારિત્રને શે। અર્થ ?
ઉત્તર-છેદેપસ્થાપનીય ચારિત્રવાળા ગચ્છમાં રહેલાને ઉત્કૃષ્ટી કરણી કરવાની ઇચ્છા થયે પ્રથમ પાત ના અભિપ્રાય ગુરૂને જણાવી ગુરૂની આજ્ઞાએ ગચ્છના પરિહાર–ત્યાગ કરી ચારિત્ર નીર્મળ કરવા નવ સાધુની મંડળી નીકળી સૂત્રમાં કહ્યા પ્રમાણે ત્રણ ભાગે અઢાર મહીનાને તપશ્ચર્યાને કાળ પૂરા કરે તે પરિહાર વિશુદ્ધ ચારિત્ર કહીએ.
પ્રશ્ન ૨૫ મું -પરિહાર વિશુદ્ધના તપ કાળ કેટલે અને તે કેવી રીતની તપશ્ચર્યા કરે ?
ઉત્તર-ઉષ્ણ કાળે જઘન્ય ૧ ઉપવાસ, મઝમ છડ, અને ઉત્કૃષ્ટો અઠમ તપ કરે. શીતકાળે જધન્ય છે મ॰ અડમ, અને ઉત્કૃષ્ટા ચાર ચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org