SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ ઉપવાસ કરે. વર્ષા કાળે જ અડમ, મ૦ ચાર, અને ઉત્કૃષ્ટા પાંચ પાંચ ઉપવાસ કરે. અને સર્વ ઉપવાસને પારણે આયખીલ કરે. પ્રશ્ન ૨૬ મુ—પરિહાર વિશુદ્ધ ચારિત્ર અંગીકાર કરનારને દીક્ષા કાળ અને વયકાળ કેટલે હાવા જોઇએ ? ઉત્તર—દીક્ષાકાળ ૨૦ વર્ષના અને વયકાળ એછામાં ઓછે. આગણુ ત્રીસ વર્ષોંના હોય તે પરિહાર વિશુદ્ધ ચારિત્ર અંગીકાર કરી શકે. પ્રશ્ન ર૭ સુ’પરિહાર વિશુદ્ધ ચારિત્રના કાળ અઢાર માસના નવે જણાના પૂરા થયે પછી તે શું કરે ? ઉત્તર—કાંત તે ગચ્છમાં જાય, ગુરૂની આજ્ઞાને અનુસરી ઉત્કૃષ્ટી કરણી એ વિચરે અને કાંતા જિન કલ્પી થઇ એકલ વિહારી પણે વિચરે. એટલે જિન શબ્દે છદ્મસ્થ તીર્થંકર જેવા કલ્પ નામ આચાર પાળે પણ તીથરની પેઠે કપાતીત કહેવાય નહિ, તેના કલ્પ જુદો છે માટે જિન કલ્પી કહેવાય ? પ્રશ્ન ૨૮ મુ’—જિનકલ્પિ કયા કયા તીર્થંકરને વારે હોય ? ઉત્તર—પહેલા છેલ્લા તીથ કરને વારે હાય. વચલા બાવીશ તીથ કરને વારે ન હેાય કારણકે ભગવતીજીમાં ક્યું છે કે-પરિહાર વિશુદ્ધ ચારિત્ર પહેલા છેલ્લા તીર્થંકરને વારંજ હાય, વચલા માવીશ તીર્થંકરના સાધુને પહેલું ચેાથું ને પાંચમું એ ત્રણ ચારિત્ર લાભે છેદેપસ્થાપનીય અને પરિહાર વિશુદ્ધ એ બે ચારિત્ર ન હેાય, અને પહેલા છેલ્લા તીથ કરને વારે પાંચે ચારિત્ર લાલે એટલે કાંતા તીર્થંકરના હસ્ત દીક્ષિત હાય તે અથવા હસ્ત દીક્ષિતના શિષ્ય હાય તેજ પરિહાર વિશુદ્ધ તથા જિન કલ્પીપણ ધારણ કરી શકે. પ્રશ્ન ૨૯ મું—પરિહાર વિશુદ્ધની સ્થિતિ કેટલી ? ઉત્તર-પરિહાર વિશુદ્ધની સ્થિતિ જઘન્ય એક સમયની (પરિણામની ધારાએ ૭ મે ગુણ ઠાણે ગયેલી ૧ સમય રહી કાલ કરવા આશ્રી) ઉત્કૃષ્ટી ૨૯ વર્ષ ણીપૂ કોડની એ એક જીવ આશ્રી, ઘણા જીવ આશ્રી જઘન્ય ૨૦૦ વર્ષ ઉત્કૃષ્ટા દેશેણા એ પૂ ક્રોડ એ પહેલા છેલ્લા તી કરના સાધુ આશ્રી કહ્યુ. પ્રશ્ન ૩૦ મું -પરિહાર વિશુદ્ધ ચારિત્રનુ આંતરૂ' કેટલું ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy