SearchBrowseAboutContactDonate
Page Preview
Page 553
Loading...
Download File
Download File
Page Text
________________ પ૨૮ પ્રશ્ન ૬પ મું–પરમેશ્વર કેને કહિયે ? ઉત્તર–હે પરમેશ્વર ! એટલે (પરમ કે.) ઉત્કૃષ્ટી (ઈવર કે.) ઠકુરાઈ અર્થાત્ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ જે લક્ષ્મી, તે જેણે પ્રગટ કરી છે તેને પરમેશ્રવર કહીએ. ૧૨ (અધ્યાત્મ સાર પ્રશ્નોત્તર) - પ્રશ્ન રદ મું–કાર શબ્દ જે બોલવામાં આવે છે તે કેવી રીતે ઉત્પન્ન થયા છે ? ઉત્તર–કાર શબ્દ પંચ પરમેષ્ટીના પંચપદમાંથી ઉત્પન્ન થયે છે એમ દીગમ્બર મતને “જૈન ગ્રંથ રત્નાકર” રત્ન ૩ . સ્વામી કાર્તિકેયાનું પ્રેક્ષા–અથ ધર્માનુપ્રેક્ષામાં કહ્યું છે કે अरहंता असरीरा आइरिया, तह उवज्झया मुणिणो; पढमक्खर णिप्पएणो, ओंकारो पंच परमेष्ठी. १ અરિહંત અસરોરા (સિદ્ધ), આચાર્ય, ઉપાધ્યાય, મુનિ આ પાંચ પદના પ્રથમના એકેક અક્ષરની સંધી કરવાથી પાચ પદને એક કાર શબ્દ થાય છે, તેજ પંચ પરમેષ્ટી છે. ઇતિ. ॐकार बिंदु संयुक्तं, नित्यं ध्यायन्ति योगिनः; कामदं मोक्षदं चैव, ॐकाराय नमो नमः २ પ્રશ્ન ૬૭ મું–વીતરાગનું લક્ષણ શું? ઉત્તર–વીતરાગનું લક્ષણ (ગીતામાં) ની સાથે કહ્યું છે. दुःखेष्वनु द्विग्नमना, मुखेषु विगत स्पृहः । वीतरागभय क्रोधः, स्थित धीर्मुनि रुच्यते. १ અર્થ –દુઃખમાં જેનું મન વ્યાકુળ ન હોય અને સુખમાં નિસ્પૃહતા આશા રહિત અર્થાત્ અભિલાષા રહિત હોય, તેમ કિસી વસ્તુ ઉપર રગ ન હોય, ભય અને ક્રોધ રહિત હોય, એવા સ્થિર બુદ્ધિવંત મુનિ હોય તે વીતરાગ કહેવાય છે. અર્થાત્ આવા ગુણવાળા મુનિ હોય તેને વીતરાગ દશાનું લક્ષણ સમજવું. તે વિષે દેહા In બ્રહ્મા ઇદ્રહિ આદિજે, હોતા દેહ ધરિ ભેગ; કાક વીટ સમ ભેગને, બીતરાગ સે લેગ. ૨ વર્ધમાન સમકિત થઈ, ટાળે મિથ્યા ભાસ; ઉદય થાય ચારિત્રને, વીતરાગ પટ વાસ. ૧ (આત્મસિદ્ધિ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy