________________
૧૫૩
વળી ભગવતીજી શતક ૧ લે-ઉદ્દેશે ૭ મે-કહ્યું છે કે एगमवि आश्यिवयणं सुवणयं सोच्चा धम्मकामए पुष्णकामए मोक्खकाभए सरंगकाम ए.
એક પશુ આ વચન સાંભળવેથી તે જીવ ધર્મના કામી, પુણ્યના કામી, મેાક્ષને કામી, અને સ્વર્ગના કામી થાય છે. એવાં મહા ફળદાયક આ વચન ( સૂત્ર વચન) ભગવતે કહ્યાં છે.
પ્રશ્ન ૩૦ મુ—જ્યારે આય એવાં સૂત્ર વચન સાંભળવાથી મહા લાભ કહ્યો તે તેના અભ્યાસ કરવાથી સૂત્ર ભણવાથી શે! લાભ થાય ? ઉત્તર—સાંભળે–ઉત્તરાધ્યયન અધ્યયન ૨૮ મે-ગાથા ૨૧ મી-તેમાં કહ્યું છે કે ગાથા——
जोसुत्त महि ऊंत्तो, सुरण उगाहइउ सम्मत्तं ; अंगेण बाहिरेणव, सोमुत्तरूईति नायव्वो । २१
અર્થ :—ભગવત કહે છે હે ગૌતમ ! જેને સૂત્રની રૂચિ છે એટલે સૂત્રના રૂચિવત તે અંગ ઉપાંગાદિ સૂત્ર ભણે અને તેવાં સૂત્ર ભણવે સમકિતની પ્રાપ્તિ થાય છે.
પ્રશ્ન ૩૧ મું—સૂત્ર ભણવાથી સમકિતની પ્રાપ્તિ ઉપરાંત કાંઇ લાભ થાય ખરો ?
ઉત્તર-સૂત્રના ભણવાવાળાને પાંચ પ્રકારે અભ્યાસ કરતાં સઝાય કહી છે. જુઓ ઉત્તરાધ્યયન અધ્યયન ૩૦ મું-ગાથા ૩૪ મી.
तदेव परियहणा ;
सझाउ पंचा भवे ॥ ३४ ॥
वायणा पुच्छणा चैव अणु हा धम्मा, અર્થ :-સૂત્રની વાંચણી લેવી, પ્રશ્ન પૂછવા, તેમજ વારંવાર પટન કરવું–ગણવુ, અની ચિંત્રણા કરવી, ધ કથા કરવી, એ પાંચ પ્રકારની સઝાય કરવી કહી.
પ્રશ્ન ઉર મુ——સૂત્રની સઝાય કરવાથી શે લાભ થાય ?
ઉત્તર---ઉપર કહેલ પાંચે પ્રકારની સઝાય કરવાવાળાને બાર પ્રકાર માંહેલા દશમા અભ્યંતર તપ કહ્યો છે અને સૂત્રની સઝાય કરવાથી શિઘ્ર સસ'સારથી મુક્ત થાવુ કહ્યુ છે.
વળી ઉત્તરાધ્યયનના ૨૬ મા અધ્યયનની ૧૦મી ગાથામાં કહ્યું છે કેસન્ના” યા નિોમાં, સવ્વક્રુત્ત વિમાવવુ†, સઝાયને વિષે આત્માને જોડનારો
૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org