SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ સર્વ દુઃખ થકી મુક્ત થાય છે. તથા ગાથા ૨૧ મી માં કહ્યું છે કેગુણવંતિ સન્નાઇ, જીજ્ઞાસુ વિમોણપ -ગુરૂને વંદના નમસ્કાર કરી સઝાય કરે તે દુઃખ થકી મુક્ત થાય છે. વળી વિશેષ માટે જુઓ ઉત્તરાધ્યયનનું ૨૯ મું અધ્યયન. પ્રશ્ન ૩૩ મું–ઉત્તરાધ્યયનના ર૯ મા અધ્યયનમાં શું કહ્યું છે? ઉત્તર–ઓગણત્રીશમાં અધ્યયનમાં એમ કહ્યું છે કે-સંજ્ઞા નાવળિનં . સઝાય કરતા જ્ઞાનાવરણીય કર્મ અપાવે. બેલ ૧૮ મો.) પ્રશ્ન ૩૪ મું–સઝાય તે પાંચ પ્રકારે કહેલ છે તેમાં પહેલે બેલ વાંચનાને કહ્યો છે તે વાંચનાથી શું લાભ થાય ? ઉત્તર–વાચપ/go નિબળા કુવર ગાણાયામ વર્ડ सुयस्सय अणासायणा वट्टमाणे तित्थधमं अवलंबई तित्थधम्मं अवलंबमाणे महानिज्जरे महापज्जवसाणे भवई. સૂત્રની વાંચણ લેતાં-અને દેતાં નિર્જ ઉપરાજે, શ્રુતજ્ઞાનની આશાતના ટાળે, સૂત્રની આશાતના ટાળતાં તીર્થકરને ધર્મ અવલંબે, તીર્થકરના ધર્મને આશ્રય લેતાં અવલંબતાં મેટી નિર્જ મુક્તિ ગમનરૂપ હોય. (બેલ ૧૯ મે.) પ્રશ્ન ૩પ મું–પ્રશ્નાદિક પૂછતાં શે ગુણ ઉત્પન્ન થાય ? उत्त२-पडिपुच्छणयाएणं सुतत्थ तदुभयाई विसोहेई,कंखामोहणिज्ज कम्मं वोच्छिंदई. વારંવાર પ્રશ્નાદિ પૂછતાં સૂત્ર અને અર્થ બને વાનાં નિર્મળ કરે, સંશય રૂપ મિથ્યાત્વ મેહનીય કર્મ છે. (બેલ ૨૦ મે.) પ્રશ્ન ૩૬ મું-સૂત્રનું પર્યટન કરવાથી વારંવાર ફેરવવાથી શું ગુણ ઉત્પન્ન થાય ? उत्तर-परियट्टणयाए विजणाई जणयइ वंजणलद्धिं च उष्पाएई સૂત્રને પર્યટન કરતાં-ફરી ફરીવારંવાર ગણતાં અક્ષર પામે, તથા અક્ષરની લબ્ધિ પામે. (બેલ ૨૧ ) પ્રશ્ન ૩૭ મું–સૂત્રની ચિંતવણુ કરતાં શું ગુણ ઉપરાજે ? ઉત્તર–ગgrow ગાડા વંઝા સત્ત જબ્બાકી બચबंधण बंधाओ सिढिलबंधण बंधाओ पकरेइ दिहकालठिईयाओ रहस्सकालठिई Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy