________________
૧૫૫
याओ पकरेइ. तिव्वाणुभावाओ मंदाणुभावाओ पकरेइ, बहुपयेसग्गाओ अप्पपसगाओ पकरेई, आउयंकम्मं सिय बंधई सिय नोबंधई, सायावेयणिज्जं घणं कम्मं भुज्जो भुज्जो उवचिणाई, अगाइयंचणंअणवदग्गं दींहमद्ध चाउरंत संसारकंतारं खिप्पामेव वीतीवयई.
અર્થ :-સૂત્ર અ ચિંતવતાં આયુષ્ય વને સાત કમની પ્રકૃતિ આકરે બંધને ખાધી હાય, તે શિથિલ બંધન બંધ કરે, દી કાળની સ્થિતિ હાય તે અલ્પ કાળની સ્થિતિ કરે, તીવ્ર ભાવ છે, તે મઢ ભાવ કરે, ઘણા પ્રદેશ હાય તે અલ્પ પ્રદેશ કરે, યાઉખુ કર્મ કદાચિત્ ખાંધે કદાચિત્ ન બાંધે, શાતા વેદનીય ક વારવાર ખાધે, જે કાળની આદિ અંત નથી એવા ચાર ગતિ રૂપ સંસાર અટવીને તે શીઘ્ર વ્રુધે. અર્થાત્ જેની આદિ અંત નથી એવા ચાર ગતિ રૂપ સંસાર અટવીના માર્ગ તેને શીઘ્ર પાર પામે, એટલે થોડી મુદ્દતમાં મેક્ષ ફળ મળે ( એલ ૨૨ મા )
પ્રશ્ન ૩૮ મું—ધકથા કરતા થકો જીવ શુ ફળ ઉપરાજે ? ઉત્તર-ધમ્મકાળાં નિખરે નાયરૂ ધમ્માાં નવચાં વમાવેક, पवयणभावेण जीवे आगमेसस्स भद्दत्ताए कम्मंनिबंधइ.
ધર્મ કથા કહેતાં જીવ નિર્જરા કરે-કર્મોનો ક્ષય કરે, ધર્મકથા કહે સિદ્ધાંત પ્રગટ કરે-સિદ્ધાંતના પ્રભાવ વધારે, સિદ્ધાંત દ્રીપાવતાં જીવ આવતે ભવે–આવતા કાળને માટે શુભ કર્મોં ઉપરાજે-મધે. ( મેલ ૨૩ મે ) પ્રશ્ન ૩૯ મું—સૂત્રની આરાધના કરવાથી શું ફળ થાય ? ઉત્તર-જીવણ બાદળાત્ ખન્નાનું વેડું નય મંદિહિસર. શ્રુત આ રાધતાં અજ્ઞાનપણું ટાળે, સંકલેશ (મલીન) પ્રણામ ન થાય. (બેલ ૨૪ મે ) ઇત્યાદિ મહાફળ કહ્યાં તે અરિહંત ભગવંતના પ્રરૂપેલા અ માગધી ભાષાએ અર્થ રૂપે દ્વાદશાંગી વાણી આફ્રિ સૂત્ર သူ ગણધર મહારાજે તેજ સૂત્ર, તેજ ભાષાએ,તેજ અને ગુ ંથણામાં લીધેલા, જે હાલ તે છે તેજ સૂત્રની સઝાય આદિ કરવાનાં ફળ કહ્યાં છે.
આ ઉપરથી એમ સિદ્ધ થાય છે કે–સંસ્કૃત પ્રાકૃત આદિ ભાષાએ આત્માને કલ્યાણકારી નથી. આત્માને કલ્યાણકારી તે સૂત્રનીજ ભાષા કહી, માટે તે ભાષા બીજી નહિ પણ અદ્ધ માગધી તેજ છે—અને તે વિષે શ્રી નદીજી સૂત્ર તથા ઉવવાયજી તથા સમવાયાંગજી વગેરે સૂત્ર સારા ખુલાસો આપે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org