________________
૧૬૯
પ્રશ્ન ૭૩ મુ—પાંચમે મેલે શાસન કહ્યુ' તેના ો અર્થ ? ઉત્તર—(૫) પાંચમે ખેલે સાસણ-શાસન તે મિથ્યાત્વ અવિરતિ કષાયાદિકે પ્રવર્ત્તતા જીવને શિખવાથી શાસન કહિયે તથા “ચ” એહવેા મહાન્તર તેના એ અર્થ કહેતાં પ્રશસ્ત અથવા પ્રથમ જે વચન તે પ્રવચન કહિયે. ॥ ૫ ॥
27
પ્રશ્ન ૭૪ મું—અે ખેલે આજ્ઞાપ્તિ એટલે શુ' ?
ઉત્તર—(૬) છઠ્ઠુ ખેલે આપત્તિ-આજ્ઞાપ્તિ તે મેક્ષના અર્થ ભણી જીવને આજ્ઞા દીજે તેણે કરી તે ભણી આજ્ઞાંતિ કહીયે. ॥ ૬ ॥
પ્રશ્ન ૭૫ સુ—સાતમે બેલે વચન તે શુ ?
ઉત્તર—(૭) સાતમે ખેલે વળ-વચન તે ખેલવા તે ભણી વચન કહિયે એટલે વચન ચૈત્ર એ ભાવ. ૫ ૭ |
પ્રશ્ન ૭૬ મુ—આઠમે એલે ઉપદેશ તે શી રીતના ? ઉત્તર—(૮) આઠમે મેલે વડ્સે ઉપદેશ તે હિતાહિતની પ્રવૃત્તિ નિવૃત્તિના ઉપદેશ દેવા થકી ઉપદેશ કહીએ. ॥ ૮॥
પ્રશ્ન ૭૭ મુ’—નવમે એલે પ્રજ્ઞાપતા તે કાને કહિયે ? ઉત્તર—(૯) નવમે ખેલે પાવળ-પ્રજ્ઞાપના તે યથાવસ્થિત જીવાદિક પદાર્થ પ્રરુપવાથી પ્રજ્ઞાપના કહિયે. ॥ ૯ ॥
પ્રશ્ન ૭૮ મુ.દશમે બેલે આગમના અર્થ શું ?
ઉત્તર—(૧૦) દશમે ખેલે આમેય-ર -આગમ તે આંચાય પરપરાએ ચાલ્યુ આવે તે ભણી આગમ કહિયે અથવા આયૂ કેવળીને વચન તે જાણી આગમ ક્રહિયે. ॥ ૧૦ ॥
‘મુત્તે’-સૂત્રને વિષે એટલા (દશ પ્રકારે ) એકા પર્યાય શબ્દ જાણવા. એમ ભષામાં કહ્યુ` છે. અને મૂળ પાઠમાં પણ એજ પ્રમાણે છે. (ઇતિ)
ઉપરની ગાથા ઉપરથી સિદ્ધ થાય છે કે ભગવતે અદ્ધ માગધી ભાષાએ અરૂપે પ્રરૂપેલી વાણી અને તેજ ગણધર ગુંથેલા દ્વાદશાંગી આદિ સુત્ર એકજ છે કે જે સૂત્ર હાલ તે છે, તેજ સૂત્ર એજ છે.-અને ઉત્તરાધ્યયન સૂત્ર પણ એજ સાબિત કરી આપે છે.
પ્રશ્ન ૭૯ મુ’—ઉત્તરાધ્યયન સૂત્રમાં શું કહ્યું છે તે જણાવશે ?
૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org