________________
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા.
ઉત્તરાદ્ધ ભાગ ૭ મો.
પ્રશ્ન ૧ લું–અગિયારમું ઉપગ લક્ષણ તે બાર પ્રકારના ઉપગ માંહેલા સિદ્ધમાં કેટલા ઉપગ લક્ષણ લાભે ?
ઉત્તર–સિદ્ધમાં કેવળ જ્ઞાન ૧ અને કેવળ દર્શન એ બે કૃપાગ લક્ષણ લાભે. દશ લક્ષણ ન લાભે.
પ્રશ્ન ૨ જુ—ભવ્ય જીવમાં બાર માંહેલા કેટલાક ઉપગ લક્ષણ લાભ? ઉત્તર—ભવ્ય જીવમાં બારે પ્રકારના ઉપયોગ લક્ષણ લાભે. પ્રશ્ન ૩ –અભવ્ય જીવમાં કેટલા ઉપગ લક્ષણ લાભ ?
ઉત્તર–અભવ્યમાં પાંચ જ્ઞાન ૫, અને કેવળ દર્શન ૬, એ છે ઉપયોગ લક્ષણ વરજીને બાકીના ત્રણ અજ્ઞાન ૩, અને ત્રણ દન ૬, એ છ ઉપગ લક્ષણ લાભે.
ઉપર કહેલાં જીવનાં લક્ષણમાં અભવીને મુક્તિ પ્રાપ્ત થવા એકે લક્ષણ સૂત્રના ન્યાયે જોવામાં આવતું નથી. છે. પ્રશ્ન જ શું–કઈ એમ કહે કે-અને મેક્ષ નથી એમ જ્ઞાની પુરૂષેએ સૂત્ર દ્વારા જણાવ્યું છે તેમાં એક તર્ક રહ્યો છે કે-કાળ અનંતે છે, કાળને છેડે આવે તેમ નથી. અભવીને મક્ષ નહિ જવાને કાળ કેવળીના જોવામાં જે આવ્યો તેથી કાળ આધારે હોય તે બકતના રહેલા કાળમાં મેક્ષ જાય તે ના કેમ કહી શકાય ?
ઉત્તર–આ પ્રશ્ન શંકા ભરેલું ગણાય. આને અર્થ એમ થાય કેકેવળીને ઉપરના કાળનું જ્ઞાન નથી, એટલે અભવીને મેક્ષ અટકાવાના કાળ ઉપરાંતનું કાળ જ્ઞાન નથી, અને સિદ્ધાંત એમ જણાવે છે કે-ગ કાળ, વર્તમાન કાળ, અને આતે કાળ કેવળીને એક સમયમાં જાહેર છે એટલે એક સમયમાં ત્રણે કાળની વાત જાણે છે. માટે ત્રણે કાળમાં અભવીને મણ નથી જેમ કેવળી ભગવંતે જાણ્યું.
અભવીને મેક્ષ નથી એમ કેવળને કહેવાનું છે કારણ તે પણ સૂત્રમાં જણાવી ગયા છે કે તેને મેક્ષ જવાના સાધન રૂપ મૂળ પ્રકૃતિઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org